________________
आचारागसूत्रे धर्मोपदेशकः कीदृशो भवतीत्याह-'योऽनन्ये'-त्यादि, यः कश्चित् अनन्यदीअन्यं द्रष्टुं शीलं यस्य सोऽन्यदर्शी, न अन्यदर्शी अनन्यदर्शी-अन्यदर्शनश्रद्धानरहितःभगवदुपदिप्टवस्तुतत्त्वरुचिशीलो भवति स एव अनन्यारामः रत्नत्रयातिरिक्तवस्तुरमणविरतो भवति । मिथ्यादृष्टिशास्त्रस्यानाप्पणीतत्वात्तत्र न रमत इत्याशयः। करनेवाले, तथा उनके मतानुसार चलनेवाले व्यक्तिका यह प्रधान कर्तव्य है कि वह उनके इस प्रकारके दिव्य उपदेशको-कि ज्ञानावरणीयादिक काको यह जीव इस प्रकार बांधता है और तज्जन्य इन दुःखों को नितप्रति भोगता रहता है, इन सभी बातोंको-ज्ञ-परिज्ञासे जानकर और प्रत्याख्यान-परिज्ञासे तीन करण तीन योगोंद्वारा उन सबका त्याग करे, तथा 'फिरसे नवीन कर्मोका आस्रव न हो' इस प्रकारसे अपनी प्रवृत्तिको संभालकर रखे। _ धर्मोपदेशक कैसा होता है ? इस बातका खुलासा करते हुए कहते हैं-'जे अणन्नदंसी' इत्यादि, तीर्थङ्करादिद्वारा प्रतिपादित सिद्धान्तके सिवाय अन्य सिद्धान्तमें जिसकी उपादेयरूपसे आस्था नहीं होती है उसका नाम अनन्यदर्शी है । अन्य सिद्धान्तको ग्रहण करनेकी जिसकी दृष्टि होती है वह अन्यदर्शी है, इससे विपरीत अनन्यदर्शी है। जो अनन्यदर्शी है वही अनन्याराम है, अर्थात् जिसकी रुचि वीतराग प्रतिपादित तत्त्वोंमें ही एकतानरूपसे तल्लीन है । वह उनसे अतिरिक्त मिथ्यादृष्टियोंके शास्त्रोंमें कभी भी रतिशाली नहीं होता है प्रत्युत उनके
વ્યક્તિનું એ પ્રધાન કર્તવ્ય છે કે તે તેના આવા પ્રકારના દિવ્ય ઉપદેશને કે જ્ઞાનાવરણીયાદિક કર્મોને એ જીવ આ પ્રકારે બાંધે છે અને તજન્ય તેવા દુઃખને નિત્ય ભેગવતા રહે છે આ સઘળી વાતોને--જ્ઞ–પરિજ્ઞાથી જાણુને, અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી ત્રણ કરણ ત્રણ ગદ્વારા તે સઘળાને ત્યાગ કરે, તથા ફરીથી નવીન કને આશ્રવ ન બને તેવા પ્રકારથી પિતાની પ્રવૃત્તિને સંભાળી રાખે.
पशि वाडीय छ ? मे पातन सुदासा ४२di ४९ छ-'जे अणन्नदंसी' त्यादि
તીર્થંકરાદિદ્વારા પ્રતિપાદિત સિદ્ધાંત સિવાય અન્ય સિદ્ધાંતમાં જેની ઉપાદેય રૂપથી આસ્થા થતી નથી તેનું નામ અનન્યદર્શી છે. બીજા સિદ્ધાંતને ગ્રહણ કરવાની જેની દૃષ્ટિ થાય છે તે અન્યદર્શી છે, તેનાથી વિપરીત અનન્યદર્શ છે. જે અનન્ય છે તે અનન્યારામ છે. અર્થાત્ જેની રૂચી વીતરાગપ્રતિપાદિત તમાં જ એકતાન રૂપથી તલ્લીન છે, તે તેથી અતિરિક્ત મિથ્યાષ્ટિઓના શાસ્ત્રોમાં કદી પણ રતિશાળી થતા નથી, બલકે તેના સિદ્ધાંતોની