________________
अध्य० २. उ. ६
३२७ निजाजितेन विप्रमादेन वि-विविधेन पञ्चप्रकारेण प्रमादेन पृथक जिनोक्तेषु षट्सु व्रतेषु छिन्नभिन्नरूपेण जिनशासनोक्तविपरीतं वा व्रतं भकुरुते ।
इदमत्र तत्त्वम्-वसु व्रतेषु प्रथमस्याचरणे द्वितीयस्यानाचरणं, तृतीयस्य चाचरण-मित्येवं छिन्नभिन्नरूपेण व्रतकरणम् । अशुभ कर्मोदय के दुःख भी जीवों को प्रास नहीं होता। परभव के बांधे हुए कर्म अगामी अव में भी उदय में आते रहते हैं। इसीलिये जीव उन अशुभ कर्मोदयजन्य दुःखों से हिताहित के विवेक से रहित होकर व्यथित होता रहता है। कभी शारीरिक कष्टों का अनुभव करता है तो कभी मानसिक पीडा से दुःखी होता रहता है। वास्तविक वस्तुस्थिति से अजान बनकर "सावध व्यापारों के आचरण से ही मैं सुखी होऊँगा" इस प्रकार की अपनी विपरीत कल्पना से सुख के स्थान में दुःख को ही प्राप्त करता रहता है। अथवा-सावध व्यापारों का करना सदा सुखदायी नहीं होता। अपनी आवश्यकता की पूर्ति होने पर जीवों को उसकी पूर्तिजन्य काल्पनिक अल्पसुख भले ही मिल जावे परन्तु वह सदा स्थायी नहीं। जिस सुख की आशा से इन सावध व्यापारों में जीव प्रवृत्ति किया करते हैं उनसे तो उन्हें उल्टे उस सुख के स्थान में अनन्तकाल तक भोगने योग्य शारीरिक एवं मानसिक दुःख ही प्राप्त होते हैं। ऐसा समझकर संयमी को कभी भी किसी भी प्राणातिपातादिक में प्रवृत्ति नहीं करना चाहिये। ઉદયમાં આવે છે, માટે જીવ એ અશુભ કર્મોદયજન્ય દુખોથી હિતાહિતના વિવેકથી રહિત થઈને વ્યથિત થતા રહે છે. કોઈ વખત શારીરિક કષ્ટોને અનુભવ કરે છે તો કઈ વખત માનસિક પીડાથી દુઃખી થતા રહે છે. વાસ્તવિક વસ્તુસ્થિતિથી અજાણ બનીને “સાવદ્ય વ્યાપારના આચરણથી જ સુખી થઈશ” એવા પ્રકારની પોતાની વિપરીત કલપનાથી સુખના સ્થાને દુઃખને જ પ્રાપ્ત કરે છે. અથવા–સાવદ્ય વ્યાપારનું કરવું સદા સુખદાયી થતું નથી. પોતાની આવશ્યક્તાની પૂતિ થવાથી અને તેની પ્રતિજન્ય કાલ્પનિક અલ્પ સુખ ભલે મળી જાય પરંતુ તે સદા સ્થાયી નહિ. જે સુખની આશાથી આ સાવદ્ય વ્યાપારમાં જીવ પ્રવૃત્તિ કરે છે, તેનાથી તો તેને ઉલટા તે સુખના સ્થાનમાં અનન્ત કાળ સુધી ભોગવવા ગ્ય શારીરિક અને માનસિક દુઃખ જ પ્રાપ્ત થાય છે. એવું સમજીને સંયમીએ કઈ વખતે પણ કોઈ પણ પ્રાણાતિપાતાદિકમાં પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ.