SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ २७५ -- - -- - - - ___ अध्य० २. उ. ५ लेन-देन के व्यवहार करने में सहायक बाह्य द्रव्यादिक सामग्री नहीं है तो वह उस प्रकार के व्यवहार करने में सर्वथा अकिश्चित्कर है। तब शुद्ध निर्दोष आहार के न मिलने पर वह उस प्रकार की आहारादिक सामग्री को न तो स्वयं खरीदता है, और न दूसरों से खरीद करवाता है, और खरीद करते हुए अन्य को न भला जानता है, अतः नवकोटिविशुद्ध आहार की ही उसे गवेषणा करनी चाहिये, और उसके प्रास होने पर मात्रानुसार उसे ग्रहण कर अपने संयम की रक्षा करने में ही सावधान रहना चाहिये। इसी को प्रकट करते हुए सूत्रकार कहते हैं कि__ वह अनगार द्रव्यादिक के अभाव से क्रय विक्रय के व्यवहार में अकिञ्चन है, इसलिये आहारादिक को न स्वयं खरीदे और न दूसरों से उसे खरीदवावे, तथा इसे खरीदने वाले अन्य किसी की अनुमोदना भी न करे । इससे इस बात की पुष्टि की है कि-अनगार मन वचन काया से कृत, कारित एवं अनुमोदना द्वारा हननादि तीन, पचनादि तीन क्रयणादि तीन, एवं नवकोटि से विशुद्ध आहारादिक प्राप्त कर शरीर की पुष्टि के अभिप्राय से नहीं, किन्तु संयम की रक्षा के अभिप्राय से ही अंगारधूमादिदोषरहित हो उसका सेवन करे। सूत्र में कहे हुए क्रय विक्रय દ્રવ્યાદિક સામગ્રી નથી તો તે એ પ્રકારને વ્યવહાર કરવામાં સર્વથા અકિંચિત્કર છે, માટે શુદ્ધ નિર્દોષ આહારના ન મળવાથી તે એવા પ્રકારની આહારાદિક સામગ્રીને પિતે નથી ખરીદી શકતા, અને બીજાથી ખરીદાવી પણ શકતા નથી, અને ખરીદ કરવાવાળા બીજાને ભલે પણ જાણતા નથી, માટે નવોટિવિશુદ્ધ આહારની જ તેણે ગષણ કરવી જોઈએ, અને તેના પ્રાપ્ત થવાથી માત્રાનુસાર તેને ગ્રહણ કરીને પિતાની સ યમની રક્ષા કરવામાં જ સાવધાન રહેવું જોઈએ.” તેને પ્રગટ કરીને સૂત્રકાર કહે છે કે – તે અણગાર દ્રવ્યાદિના અભાવથી કય-વિક્રયના વ્યવહારમાં અકિંચન છે, માટે આહારાદિકને પોતે ન ખરીદે અને બીજાથી ખરીદાવે નહિ, તથા તે ખરીદવાવાળા બીજા કોઈની અનુમોદના પણ ન કરે. આથી આ વાતની પુષ્ટિ કરી છે કે–અણગાર મન, વચન કાયાથી કૃત કારિત અગર અનુદના દ્વારા હનનાદિ ત્રણ, પચનાદિ ત્રણ, કેયણાદિ ત્રણ, એમ નવ કેટિથી વિશુદ્ધ આહારાદિક પ્રાપ્ત કરી શરીરની પુષ્ટિના અભિપ્રાયથી નહિ પણ સંયમની રક્ષાના અભિપ્રાયથી અંગારધુમાદિ દોષરહિત થઈને તેનું સેવન કરે. સૂત્રમાં કહેલા કય વિકય પદથી ઉદ્ગમ
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy