SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ २०६ आचारागसूत्रे अवाधाकाल पड़ता है। इस हिसाबसे करोड़ सागर की स्थितियाले कर्मका अबाधाकाल अन्तर्मुहूर्त मात्र ही पडेगा, इससे यह बात जानी जाती है कि-जितने कम स्थिति के कर्म बंधेंगे, वे जल्दी फल देने को तैयार हो जावेंगे, और यही वजह है कि इसी भवमें बांधे हुए कर्म जीव को इसी भवमें उदय आ जाते हैं।। प्रश्न-बांधे हुए कर्मका वैसा ही फल मिलता है ? या उस में कुछ परिवर्तन भी हो सकता है ।। उत्तर-जीवों के परिणामों के निमित्त से फलोपभोग में परिवर्तन भी हो जाता है। उस परिवर्तन को-उत्कर्षण, अपकर्षण, संक्रमण, और उदीरणा कहते हैं । बांधे हुए कर्मों की स्थिति या उनके अनुभाग में जीवों के भावों के निमित्त से जो वृद्धि हो जाती है उसे उत्कर्षण कहते हैं। पहिले बांधे हुए कर्मों की स्थिति व अनुभाग में जीवों के भावों के निमित्त से जो घटती होती है उसे अपकर्षण कहते हैं। जीवों के भावों के निमित्त से पाप का पुण्य में या पुण्य का पाप में जो परिवर्तन-बदलना होता है उसका नाम संक्रमण है। किन्हीं कर्मों को किसी निमित्त के वश अपनी ठीक स्थिति के पहिले उदय में लाकर खपा देनेका नाम उदीरणा है । પડે છે આ હિસાબથી કરેડ સાગરની સ્થિતિવાળા કર્મને અબાધાકાળ અન્તમુહર્ત માત્ર જ પડે છે. આથી તે વાત જણાય છે કે જેટલે શેડી સ્થિતિનો કર્મ બંધાશે તેટલે જલદી ફળ દેવાને તૈયાર થઈ જશે, અને એજ કાણુથી આ ભવમાં બાધેલા કર્મ જીવને આ ભવમાં ઉદય આવે છે પ્રશ્ન-બાધેલા કમનું તેવું જ ફળ મળે છે અગર તેમાં કોઈ પરિવર્તન पार थाय छे ? ઉત્તર–જીવોના પરિણામોના નિમિત્તથી ફલોપભોગમા પરિવર્તન પણ થઈ જાય છે, આ પરિવર્તનને–ઉત્કર્ષણ, અપકર્ષણ, સકમણ, અને ઉદીરણું કહે છે બાંધેલા કર્મોની સ્થિતિ અગર તેના અનુભાગમા જીના ભાવોના નિમિત્તથી જે વૃદ્ધિ થાય છે તેને ઉત્કર્ષણ કહે છે પહેલા બાધેલા કર્મોની સ્થિતિ અને અનુભાગમા જીના ભાવેના નિમિત્તથી જે ઘટતી થાય તેને અપકર્ષણ કહે છે. જીવોના ભાવેના નિમિત્તથી પાપને પુણ્યમાં, અને પુણ્યને પાપમાં જે પરિવર્તન થાય છે, તેનું નામ સંકમણ છે. કેઈ કર્મને કેઈ નિમિત્તના કારણથી પોતાની ડીક સ્થિતિના પહેલાં ઉદયમાં લાવીને જે ખપાવી નાખે છે તેનું નામ ઉદીરણ છે
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy