SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागसूत्रे किमर्थं चैतान् व्यापारान् विदधातीत्याह-'अकृतं करिष्यामीति मन्यमानः' इति, यदन्यैः पूर्वैः सद्भिर्न कृतं-नानुष्ठितं तत्सर्वं करिष्यामि-विधास्यामि, इति मन्यमाना=स्वीकुर्वाणः सन् हननादिकर्मकर्ता भवति । पुत्रकलत्रासक्तोऽप्राप्तविविधविभवोऽनर्थकरं कर्म करिप्यामीति निश्चित्य हननादौ प्रवर्तते । प्रमत्त होने से हिंसक माना जाता है। इसीलिये प्रमादी को शास्त्रकारों ने हिंसक कहा है। प्रमादी जिस प्रकार पांचइन्द्रियों के विषय में लोलुपी बन कर उस स्थावरों का घात करता है उसी प्रकार वह उनका छेदन भेदन भी करता है। फिर वह लम्पयिता-किसी की गांठ काटना, खिसा कतरना आदि कार्य करता है, विलुम्पयिता-ग्रामघातादि कार्य करता है, अपद्रावयिता-विष शस्त्रादि के प्रयोग से किलीको मारता है, उन्नासयिता-कंकर पत्थर फेंकर किसीको डराता है। अनेक अनर्थों को करनेवाली हनन-छेदन-भेदन आदि क्रियाओं का जो यहां पर प्रदर्शन किया है उसका अभिप्राय सिर्फ इतना ही है कि जो संसार में ही फंसा है वह कालाकाल के ज्ञान से रहित होकर पर जीवों के विषय में अनेक अनर्थीको पैदाकरनेवाली अनेकप्रकार की घातादिक क्रियाओं को निरन्तर करता रहता है । शंका-अनर्थकारी क्रियाओं को यह प्राणी क्यों करता है ? उत्तर-" अकृतं करिष्यामीति मन्यमानः" अर्थात्-"जो पहिले अन्य पूर्वजों ने कार्य नहीं किये है वे सब मैं करूँगा' इस अभिप्राय के वशवर्ती होकर ही यह प्राणी उन अनर्थोत्पादक क्रियाओं के करने में આવે છે. માટે પ્રમાદને શાસ્ત્રકારોએ હિંસક કહ્યો છે, પ્રમાદી જે પ્રકારે પાંચ ઇન્દ્રિયના વિષયમાં લુપી બનીને ત્રાસ સ્થાવરેને ઘાત કરે છે તે પ્રકારે તે તેનું છેદન ભેદન પણ કરે છે, પછી તે લુમ્પયિતા–કેઈની ગાઠ કાપવી, ખિસ કાતરવું, આદિ કાર્ય કરે છે. વિલુપ્પયિતા–ગ્રામઘાતાદિ કાર્ય કરે છે. અપદ્રાવયિતા –વિષ શસ્ત્રાદિકોના પ્રયોગથી કેઈને મારે છે. ઉત્રાસયિતા-કંકર પત્થર ફેંકીને કેઈને ડરાવે છે, અનેક અનર્થોને કરવાવાળી, હણવું, છેદવું, ભેદવું, આદિ કિયાઓનું જે આ ઠેકાણે પ્રદર્શન કર્યું છે, તેને અભિપ્રાય ફક્ત એટલો જ છે કે જે સંસારમાં જ ફસેલા છે તે કાલાકાલના જ્ઞાનથી રહિત બની પર છે વિષે અનેક અનર્થોને પેદા કરવાવાળી અનેક પ્રકારની ઘાતાદિક ક્રિયાઓને નિરતર કરતા રહે છે. શકા–અનર્થકારી ક્રિયાઓને આ પ્રાણી કેમ કરે છે? उत्तर-" अकृतं करिण्यामीति मन्यमानः" । અતિ “જે પહેલાના અન્ય પૂર્વજોએ કાર્ય નથી કર્યું તે બધું હું કરીશ.” આવા અભિપ્રાયને વશવર્તી બનીને તે પ્રાણી તેવા અનર્થોત્પાદક ક્રિયાઓને કર
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy