________________
अध्य० २ उ. १
'संयमानुपालनं श्रेयः' इति यो न जानाति पुत्रकलत्रासक्तः संसारासारसरणिमनुवर्तमानोऽनाराधितकल्याणमार्गोऽसंयमजीविताभिनिवेशवान् घातकारिणीं क्रियां करोतीति दर्शयति- “ जीविए " - इत्यादि ।
प्राणी बहुशः सच्वो
मूलम् - जीविए इह जे पसत्ता से हंता छेत्ता भेत्ता लुपिता विलुपिता उदविता उत्तासइता अकडं करिस्सामित्ति मण्णमाणे ॥ सू० ५ ॥
छाया - जीवित इह ये प्रमत्ताः स हन्ता छेत्ता भेत्ता लुम्पयिता विलुम्पयिता अपद्रावयिता उत्रासको कृतं करिष्यामीति मन्यमानः | सू० ५ ॥
सफल बना लेनी चाहिये, क्योंकि यह अवस्था सदा स्थायी नहीं है, संध्याराग और छायाकी तरह स्वल्पकाल में ही देखते २ नष्ट होजानेवाली है, अतः इसकी सफलता करने में ही बुद्धिमानी है ॥ सू० ४ ॥ जो व्यक्ति इस बात को नहीं समझता है कि- 'संयम का पालन करना हितावह है' वह पुत्र कलत्रादि पदार्थों में आसक्तचित्त होकर इस असार संसार में ही भ्रमण करता रहता है, कल्याणमार्ग का आराधन नहीं करने के कारण असंयम जीवन में ही वह अपना समय व्यतीत करता है, और संयम जीवन धारण करने की बात कहे जाने पर वह अपने दुरभिनिवेश के वशवर्ती हो उस तर्फ जरा भी ध्यान नहीं देता, तथा ऐसे २ कार्य करता रहता है कि जिनके करने में अनेक त्रस जीवों का घात होता है इसी बातको सूत्रकार प्रकट करते हैं
સફ્ળ મનાવી લેવી જોઇએ, કારણ કે આ અવસ્થા સદા સ્થાયી નથી, સધ્યાના રાગ અને મેઘછાયા ની માફક સ્વલ્પકાળમાં જ દેખતાં-દેખતાં નષ્ટ થવાવાળી છે, માટે તેની સફળતા કરવામાં જ બુદ્ધિમાની છે. ૫ સૂ૪ ॥
જે વ્યક્તિ, ‘સંયમનું પાલન કરવું તે હિતાવહ છે’ તેમ સમજતો નથી તે પુત્રકત્રાદિ પદાર્થોમાં આસક્તચિત્ત થઇ આ અસાર સંસારમાં જ ભ્રમણ કરતો રહે છે, કલ્યાણુ માનું આરાધન નહિ કરવાના કારણે અસંયમ જીવનમાં તે પેાતાના સમય વ્યતીત કરે છે, અને સંયમ જીવન ધારણ કરવાની વાત કહેવા ઉપર તે દુરભિનિવેશવશવી હાઈ તેના તરફ જરા પણ ધ્યાન આપતો નથી. તથા એવુ કાર્ય કરતો રહે છે કે જે કરવામાં અનેક ત્રસ જીવાના ઘાત થાય છે તે વાતને સૂત્રકાર પ્રગટ કરે છે—