________________
आचाराङ्गसूत्रे
छद्मस्थोपयोगो मुहूर्तमात्रमवतिष्ठते, तेनात्र मुहूर्तमिति कथितम् ; शास्त्रसम्मतं तु समयमात्रमपीत्यर्थः “ समयं गोयम मा पमायए " इति वचनात् ।
पूर्वपुण्योदयेन मानवजन्म लब्धवान, तत्रापि संसारासारतासमालोचनेन विरतो भूत्वा क्षणमपि प्रमादी न भवेदित्यत्र हेतुमुपदर्शयति- “ अस्येति वयो यौवन वा " इति, वयः = कौमारयौवनादि अत्येति = अतिगच्छति व्यतीतं भवतीत्यर्थः, यौवनं वा व्यतिगच्छति, वयोमध्येऽपि यौवनस्य सत्त्वात्पुनरुपादानं तस्यैव प्राधान्यं नान्यस्येति ज्ञापनाय, धर्मार्थकामादिसाधनानां तदधीनत्यात्, मेघच्छायासन्ध्यारागवद् यौवनं स्पल्पकालस्थायीति मत्वा यथा व्यर्थं तन्न व्यतीयात्तथा संयमिना चामादिना कार्यमिति भावः ॥ सू० ४ ॥
कर, ताकि प्राप्त हुआ यह अवसर तेरे हाथ से न निकलने पावे । परीपह और उपसर्ग के आने पर भी जो संयम पथ से विचलित न हो उसका ही नाम धीर है। सच्चा धीर वीर वही है - जो इस पवित्र संयम का आराधन कर अपने जन्मको सफल बनाता है ।
यहां पर जो 'एक मुहूर्त भी प्रमाद न करे' ऐसा कहा है वह छद्मस्थ जीवों के उपयोग की अपेक्षा कथन समझना चाहिये, क्यों कि छद्मस्थों का उपयोग एक मुहूर्त तक ही स्थिर रहता है- फिर उपयोगान्तर हो जाता है। शास्त्रीय सिद्धान्त तो इस बात का प्रतिपादन करता है कि एक समय भी प्रमाद मत करो - " समयं गोयम ! मा पमायए " - हे गौतम एक समय भी प्रसादी मत बन ।
इसलिये सूत्रकार इस बात का विचार कर संबोधन करते हुए कहते हैं कि हे प्राणि! किसी विशिष्ट पूर्वपुण्योदय से ही तुझे इस दुर्लभतम હાથથી ચાલ્યા ન જાય. પરીષહુ અને ઉપસગ આવવા છતા જે સયમમાગ થી વિચલિત ન થાય તેનુ નામ જ ધીર છે. સાચા ધીર વીર તે છે જે આ પવિત્ર સંયમનું આરાધન કરી પોતાના જન્મને સફળ મનાવે છે,
આ ઠેકાણે જે ‘ એક મુષ્કૃત પણ પ્રમાદ ન કરે' એવુ કહ્યુ છે તે છદ્મસ્ય જીવાના ઉપયોગની અપેક્ષા કથન સમજવુ જોઈ એ. કારણ કે છદ્મસ્થાના ઉપચોગ એક મુહૂત સુધી જ સ્થિર રહે છે પછી ઉપયાગાન્તર થઈ જાય છે. શાસ્ત્રીય સિદ્ધાન્ત તો આ વાતનુ પ્રતિપ્રાઇન કરે છે કે એક સમય પણ પ્રમાદ नरे “ समयं गोयम ! मा पमायए " हे गौतम! मेड समय पशु प्रभाही न मन. આના માટે સૂત્રકાર આ વાતના વિચાર કરી સ ખોધન કરી કહે છે કે-હે પ્રાણી ! કોઈ વિશિષ્ટ પૂર્વ પુણ્યાતયથી જ તને આ દુર્લભતમ મનુષ્યભવની પ્રાપ્તિ થઈ