________________
આ સૂત્રો જોતાં પહેલી જ નજરે મહારાજશ્રીના સસ્કૃત, અ`માગધી, હિન્દી તથા ગુજરાતી ભાષાએ ઉપરના અસાધારણ કાણુ જણાઇ આવે છે. એક પણ ભાષા મહારાજશ્રીથી અાણી નથી આપણે જાણીએ છીએ કે એ સૂત્રો ઉચ્ચ અને પ્રથમ કોટિનાં તેની વસ્તુ ગંભીર, વ્યાપક અને જીવનને તલસ્પશી છે, આટલા ગહન અને સમાહ્ય સૂત્રોનુ ભાષાંતર પૂ ઘાસીલાલજી મહારાજ જેવા ઉચ્ચ કોટિના મુનિરાજને હાથે થાય છે તે આપણાં અહાભાગ્ય છે ય ત્રવાદ અને ભૌતિકવાદના આ જમાનામાં જ્યારે ધમ ભાવના ઓસરતી જાય છે એવે વખતે આવા તત્ત્વજ્ઞાન આધ્યાત્મિકતાથી ભરેલાં સૂત્રોનું સરળ ભાષામાં ભાષાંતર દરેક જીજ્ઞાસુ, મુમુક્ષુ અને સાધકને માદક થઈ પડે તેમ છે. જૈન અને જૈનેતર, વિદ્વાન અને સાધારણ માણસ સાધુ અને શ્રાવક દરેકને સમજણ પડે તેવી સ્પષ્ટ, સરળ અને શુદ્ધ ભાષામાં સૂત્રો લખવામા આવ્યાં છે. મહારાજશ્રીને જ્યારે જોઈ એ ત્યારે તેમના આ કાર્યોંમાં સકળાયેલા જોઈએ છીએ એ ઉપરથી મુનિશ્રીના પરિશ્રમ અને ધગશની કલ્પના કરી શકાય તેમ છે તેમનુ જીવન સૂત્રોમાં વણાઇ ગયુ છે,
મુનિશ્રી આ અસાધારણ કાર્ય માં પોતાના શિષ્યાના તથા પંડિતોના સહકાર મળ્યું છે. મને આશા છે કે જો દરેક મુમુક્ષુ આ પુસ્તકોને પોતાના ઘરમાં વસાવશે અને પેાતાના જીવનને સાચા સુખને માર્ગે વાળશે તા મહારાજશ્રીએ ઉઠાવેલો શ્રમ સપૂર્ણ પણે સફળ થશે.
પ્રો રસિકલાલ કસ્તુરચંદ ગાંધી એમ. એ. એલ એલ. મી.
*
ધર્મેન્દ્રસિંહજી કેાલેજ રાજકાટ ( સૌરાષ્ટ્ર )
મુંબઇ અને ઘાટકોપરમાં મળેલી સભાએ ભિનાસર કેન્ફરન્સ તથા સાધુ સમેલનમાં મોકલાવેલ ઠરાવ
હાલ જે વખતે શ્રી. શ્વેતામર સ્થાનકવાસી જૈન સ ધ માટે આગમ સશેધન અને સ્વતંત્ર ટીકાવાળા શાસ્ત્રોદ્ધારની અતિ આવશ્યક્તા છે અને જે મહાનુભાવેએ આ વાત દીર્ઘદૃષ્ટિથી પહેલી પેાતાના મગજમા લઈ તે પાર પાડવા મહેનત લઈ રહ્યા છે તેવા મુનિ મહારાજ પડિતરત્ન શ્રી ઘાઞીલાલજી મહારાજ કે રેઓને સાદડી અધિવેશમાં સર્વાનુમતે સાહિત્ય મંત્રી નીમ્યા છે તેઓશ્રીની દેખરેખ નીચે અભા છે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ જે એક મેાટી વગવાળી કમિટી છે. તેની નાફતે કામ થઈ રહ્યુ છે, જેને પ્રધાનાચાર્યશ્રી તથા પ્રચાર મ ત્રીશ્રી