________________
-
D
अध्य० २. उ. १ वृद्धो हि सन्ततं चिन्तानुतप्तः प्रणष्टेन्द्रियसामर्थ्य क्षुत्पिपासातुरस्तरुणायमानतृष्णाभिभूतः कल्याणसरणिविच्युतो भवतीति तात्पर्य्यम् ॥ २ ॥
वृद्धावस्थायां कीदृशी दशा जायते ? इत्याह- जेहिं वा सद्धिं ' इत्यादि।
मूलम्-जेहिं वा सद्धिं संवसइ तेऽवि णं एगया नियगा पुटिव परिवयंति, सोऽवि ते नियए पच्छा परिवएजा, नालं ते तव ताणाए वा सरणाए वा, तुमंपि तेसिं नालं ताणाए वा सरणाए वा, से न हासाए, न किड्डाए, न रईए, न विभूसाए ॥३॥ ____ छाया—यैर्वा सादै संवसति तेऽपि खलु एकदा निजकाः पूर्व परिवदन्ति, सोऽपि तान् निजकान् पश्चात्परिवदति, नालं ते तव त्राणाय वा शरणाय वा, त्वमपि तेषां नालं त्राणाय वा शरणाय वा, स न हासाय, न क्रीडायै, न रतये, न विभूषायै ॥३॥ इत्यादि वाक्यों में प्रथमा विभक्ति के स्थानमें तृतीया विभक्ति का प्रयोग किया है। अतः प्रथमा विभक्ति का आश्रय लेकर उसका अर्थ इस प्रकार होगा-नष्ट होनेवाले वे श्रोत्रादिक-परिज्ञान, उस समय-वृद्धावस्था या रोगोयमें इस जीवको कर्त्तव्यमूढ बना देते हैं, क्योंकि वृद्ध उस समय निरन्तर चिन्तासे जलता रहता है, उसके प्रत्येक इन्द्रिय की शक्ति नष्ट हो जाती है, वह क्षुधा तृषासे पीडित रहता है, उसके तृष्णा की वृद्धि होती रहती है, ऐसी हालतमें उसे आत्मकल्याण की बात ही नहीं सुहाती, अतः वह कल्याणमार्गसे बहुत ही दूर रहता है, अर्थात् वह आत्मकल्याण नहीं कर सकता ॥२॥ વાક્યોમાં પ્રથમ વિભક્તિના સ્થાનમાં ત્રીજી વિભક્તિને પ્રયોગ કરેલ છે, માટે પ્રથમ વિભક્તિને આશ્રય લઈ તેનો અર્થ આ પ્રકાર થશે–નષ્ટ થનારા તે શ્રોત્રાદિક–પરિજ્ઞાન તે વખત–વૃદ્ધાવસ્થા અગર રોગોદયમાં જીવને કર્તવ્યમૂઢ બનાવે છે, કારણ કે વૃદ્ધ તે વખતે નિરંતર ચિન્તાથી બળતું રહે છે. તેની પ્રત્યેક ઈન્દ્રિયની શક્તિ નષ્ટ થાય છે, તે સુધા તૃષાથી પીડિત રહે છે. તેના તૃષ્ણાની વૃદ્ધિ થતી જ રહે છે. આવી હાલતમાં તેને આત્મકલ્યાણની વાત જ સારી લાગતી નથી માટે તે કલ્યાણ માર્ગથી ઘણો દૂર રહે છે, અર્થાત તે આત્મકલ્યાણ કરી શકતો નથી, ૨