________________
૨૪
આત્માએ જ્ઞાનઝરણાએથી આત્મરૂપ વાડીને વિકસિત કરશે. ધન્ય છે આપને અને સમિતિના કાર્યકરોને જે સમાજ ઉત્થાન માટે કાઇની પણ પરવા કર્યાં વગર જ્ઞાનનુ દાન ભવ્ય આત્માને આપવા નિમિત્તરૂપ થઈ રહ્યા છે. આવા સમ વિદ્વાન પાસેથી સંપૂર્ણ કાર્ય પુરૂં કરાવશે। તેવી આશા છે.
એજ લિ. ખરવાળા સંપ્રદાયના વિદુષી મહાસતીજી મેઘીબાઈ સ્વામી
ના ફરમાનથી લી ખેાડીદાસ ગણેશળાઇ—ધ ધુકા સ્થાનકવાસી જૈન સ ઘના પ્રમુખ
*
અદ્યતન પતિને અપનાવનાર વડોદરા કોલેજના એક વિદ્વાન પ્રોફેસરના અભિપ્રાય
સ્થાનકવાસી સ પ્રદાયના મુનિશ્રી ઘાસીલાલજી મહારાજ જૈનશાસ્ત્રોના સસ્કૃત ટીકાખન્દ્ર, ગુજરાતીમાં અને હિન્દીમા ભાષાતરા કરવાના ઘણા વિકટ કાર્યોંમાં બ્યાસ થયેલા છે. શાસ્ત્રો પૈકી જે શાસ્ત્રો પ્રસિદ્ધ થયાં છેતે હું જોઈ શકયા છુ, મુનિશ્રી પેાતે સંસ્કૃત, અર્ધમાગધી હિંદી ભાષાઓના નિષ્ણાત છે, એ એમના ટુંક પરિચય કરતા સહજ જણાઈ આવે છે. શાસ્ત્રોનું સ પાદન કરવામા તેમને પેાતાના, શિષ્ય વના અને વિશેષમા ત્રણ પ'ડિતાના સહયાર મન્યેા છે, તે જોઈ મને આનંદ થયે। સ્થાનકવાસી સ પ્રદાયના અગ્રેસરોએ પડિતાના સહકાર મેળવી આપી, મુનિશ્રીના કાર્યને સરળ અને શિષ્ટ બનાવ્યુ છે. સ્થાનકવાસી સમાજમાં વિદ્વત્તા ઘણી ઓછી છે, તે દિગમ્બર મૂર્તિપૂજક શ્વેતાંબર વગેરે જૈનદર્શનના પ્રતિનિધિઓના ઘણા સમયથી પરિચયમા આવતાં હું વિરાધના ભય વગર,કહી શકુ. પૂર્વ મહારાજના આ પ્રયાસ સ્થાનકવાસી સ પ્રદાયમા પ્રથમ છે એવી મારી માન્યતા છે. સંસ્કૃત સ્પષ્ટીકરણા સારાં આપવામાં આવ્યા છે, ભાષા શુદ્ધ છે એમ ચાક્કસ કહી શકું , ગુજરાતી ભાષાતરે પણ શુદ્ધ અને સરળ થયેલાં છે મને વિશ્વાસ છે કે મારાજશ્રીના આ સ્તુત્ય પ્રયાસને જૈનસમાજ ઉત્તેજન આપશે અને શાસ્ત્રોના ભાતને વાચનાલયમા અને કુટુએમા વસાવી શકાય તે પ્રમાણે વ્યવસ્થા કરશે. પ્રનાપગ, વડેદરા તા. ૨૭-૨-૧૯૫
કામદાર કેશવલાલ હિંમતરામ એમ. એ.