SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ५० आचारागसूत्रे नन्वेवं करणत्वादिन्द्रियस्वीकारे तु वाक्पाणिपादपायूपस्थानामपि करणत्वादिन्द्रियत्वमन्यत्र स्वीकृतमिहापि कुतो नाभिहितमिति चेन्न, आत्मनो विज्ञानोत्पत्तौ तेषां प्रकृष्टोपकारकत्वाभावादिन्द्रियत्वस्यासिद्धेः, सामान्यतः करणत्वादिन्द्रियत्वस्वीकारे तु स्वस्वव्यापारवत उदरादेरपि करणत्वादिन्द्रियत्वापत्तेश्च । ___ उत्तर-शङ्का ठीक है परन्तु विचारने पर स्वतः ही इस शङ्काका समाधान हो जाता है, क्योंकि इन्द्रियाँ आत्माके ज्ञानकी उत्पत्ति में प्रकृष्ट साधक हैं इस कारण वहा पर " चक्षुषा दृश्यते, श्रोत्रेण श्रूयते" इत्यादि में करण रूप कारक पने तृतीया विभक्ति का प्रयोग होता है। जभी ये आत्माके विज्ञानकी उत्पत्तिो प्रकृष्ट उपकारक हैं तभी तो 'मैने इस प्रोत्र इन्द्रियले मन्द शब्द सुना और इस श्रोत्र इन्द्रियसे मन्दतर शब्द सुना-इलादि प्रयोग ठीक बैठ जाते हैं। शङ्का-आत्माके विज्ञान रूप कार्यकी उत्पत्ति में अत्यन्त साधक होनेसे स्पर्शनादिकों को यदि आप इन्द्रिय रूपसे स्वीकार करते हैं तो फिर वाक्, पाणि, पाद, पायु (गुदा), और उपस्थ (जननेन्द्रिय), इन को भी इन्द्रियरूपसे आपको स्वीकार करना चाहिये, क्योंकि ये भी आत्माके अपने २ अनुरूप कार्यमें प्रकृष्ट साधक होते हैं इसीलिये सांख्य सिद्धान्तमें इन्हें इन्द्रियरूपसे स्वीकार किया है फिर आपने इन्हें इन्द्रियरूपसे यहां पर क्यों स्वीकार नहीं किया ?। ઉત્તર–શકા ઠીક છે, પરંતુ વિચારવાથી આપમેળે જ તે શકાનું સમાધાન થાય છે કારણકે ઈન્દ્રિય આત્માને જ્ઞાનની ઉત્પત્તિમાં પ્રકૃણ સાધકે છે. આ पारणे त्या " चक्षुपा दृश्यते, श्रोत्रेण श्रुयते" त्याहिशुत्व ३५ १२४५ ત્રીજી વિભક્તિને પ્રયોગ થાય છે, માટે ત્યારે આત્માને વિજ્ઞાનની ઉત્પત્તિમાં પ્રકૃણ ઉપકારક છે તેથી જ મે આ શ્રોત્ર ઈન્દ્રિયથી મન્દ શબ્દ સાંભળ્યો અને આ શ્રોત્ર ઈન્દ્રિયથી મન્દર શબ્દ સાભ ઈત્યાદિ પ્રાગ ઠીક બેસે છે. શકા–આત્માના વિજ્ઞાન રૂપ કાર્યની ઉત્પત્તિમાં અત્યન્ત સાધિકહેવાથી સ્પર્શ નાદિકેને કદાચ આપ ઇન્દ્રિય રૂપે સ્વીકાર કરે છે તે પછી વાક્ પાણિ, પાદ, પાયુ (ગુદા) અને જનનેન્દ્રિય આ સઘળાંને ઈન્દ્રિય રૂપે આપે સ્વીકારવા જોઈએ કારણ કે આ બધા આત્માને પિત–પિતાનાં અનુરૂપ કાર્યથી પ્રકૃણ સાધક થાય છે માટે સાંખ્ય સિદ્ધાતમાં તેઓને ઈન્દ્રિય રૂપે સ્વીકાયો છે તે પછી આપે ઇન્દ્રિય રૂપે આ ઠેકાણે કેમ સ્વીકાર ન કર્યો ?
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy