________________
आचाराङ्गसूत्रे
गस्यापेक्षेति विज्ञेयम् । अत्रायं विशेष: श्रोत्रं द्वादशयोजनागतं शब्दं गृह्णाति, चक्षुरपि सातिरेकैकविंशतिलक्षयोजनस्थितं रूपं गृह्णाति, अन्यानि त्रीणीन्द्रियाणि नवयोजनागत स्वस्व विषयग्राहकाणि भवन्ति । जघन्यतस्तु चक्षुरङ्गलसंख्येयभागमितदेशवर्तिरूपं गृह्णाति । अन्यानि चत्वारीन्द्रियाणि चाकुलासंख्येय भागममितदेशस्थितं स्वस्वविषयं गृहन्तीति भावः । तत्र श्रोत्रादीनां चतुर्णा प्राप्यकारित्वं, शब्दादिपुद्गलानां कर्णादिसंयोगेनैव निर्णयात् । चक्षुपञ्चाप्राप्यकारित्वं रूपस्य संयोगं विना दूत एव नियादिति विशेषः ।
४८
बोध नहीं होता है । इसी प्रकार निर्वृत्ति के होने पर भी उसे उपकरण और उपयोग की अपेक्षा रहा करती है, और उपकरण के सद्भावमें उपयोग की । श्रोत्र - इन्द्रिय बारह योजन से आये हुए शब्द को ग्रहण करती है । चक्षु-इन्द्रिय कुछ अधिक २१ इक्कीस लाख योजन स्थित रूप को जानती है। बाकी की तीन इन्द्रियाँ नव योजन से आये हुए अपने २ विषय को ग्रहण करनेवाली होती हैं । यह उत्कृष्ट की अपेक्षा इन्द्रियों का विषय बतलाया है । जघन्य की अपेक्षा चक्षु - इन्द्रिय अगुल के संख्यातवें भाग में स्थित रूपको ग्रहण करती है। बाकी की चार इन्द्रियाँ अङ्गुलके असंख्यातवें भाग प्रमाण देशमें रहे हुए अपने २ विषय को जाननेवाली हैं ।
स्पर्शन, रसन, घ्राण और श्रोत्र, ये चार इन्द्रियाँ अपने २ पौगलिक विषयों को छू (स्पर्श) कर ही जानती हैं इस लिये ये प्राप्यकारी हैं। એધ થતા નથી, એ પ્રકારે નિવૃત્તિ થવા છતાં પણ તેને ઉપકરણ અને ઉપયોગની અપેક્ષા રહે છે, અને ઉપકરણના સદ્ભાવમાં ઉપયોગની રહે છે.
શ્રોત્ર ઇન્દ્રિય ખાર ચેાજનથી આવેલા શબ્દને ગ્રહણ કરે છે, ચક્ષુઇન્દ્રિય કાઈક અધિક એકવીસ લાખ ચેાજનથી રૂપ જાણે છે બાકીની ત્રણ ઇંદ્રિયા નવ ચેાજનથી આવેલા પોત-પોતાનાં વિષયને ગ્રહણ કરી શકે છે. આ ઉત્કૃષ્ટની અપેક્ષા ઇન્દ્રિયાન વિષય મતાન્યેા છે. જઘન્યની અપેક્ષા ચક્ષુઇન્દ્રિય અ’શુળના સ ખ્યાતમાં ભાગમા સ્થિત રૂપને ગ્રહણ કરે છે. બાકીની ચાર ઇન્દ્રિયા અંગુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણ દેશમા રહેલા પોત-પોતાના વિષયને જાણે છે
સ્પર્શન, રસન, પ્રાણ અને શ્રોત્ર, આ ચાર ઇન્દ્રિયા પાત-પાતાનાં પૌદ્ગલિક વિષયાના સ્પર્શી કરી જાણે છે માટે એ પ્રાપ્યકારી છે ચક્ષુઇન્દ્રિય પાતાના વિષયને સ્પર્શી કર્યાં વિના જાણી લે છે માટે તે અપ્રાપ્યકારી છે, અર્થાત્ આ