________________
શ્રી દશવૈકાલિક સૂત્રનુ સમ્મતિ પત્ર
શ્રમણ સઘના મહાન આચાય આગમ વારિધિ સ તન્ત્ર સ્વતંત્ર જૈનાચાય પૂજ્યશ્રી આત્મારામજી મહારાજે આપેલા સમ્મતિપત્રને ગુજરાતી અનુવાદ,
મેં તથા પંડિત મુનિ હેમચંદ્રજીએ પ'ડિત મુલચંદ વ્યાસ ( નાનાર્ મારવાઙવાહા ) દ્વારા મળેલી પતિ રત્ન શ્રી ઘાસીલાલજી મુનિ વિરચિત સત્કૃત અને હિન્દી ભાષા સહિત શ્રી દશવૈકાલિક સૂત્રની આચારમણિમ જાષા ટીકાનુ અવલોકન કર્યું આ ટીકા સુદર બની છે. તેમાં પ્રત્યેક શબ્દનો અર્થ સારી રીતે વિશેષભાવ લઈને સમજાવવામાં આવેલ છે
તેથી વિદ્વાનેા અને સાધારણ બુદ્ધિવાળા માટે પરમ ઉપકાર કરવાળી છે ટીકાકારે મુનિના આચાર વિષયના સારા ઉલ્લેખ કરેલ છે. જે આધુનિકમતાવલખી અહિંસાના સ્વરૂપને નથી જાણતા, યામાં પાપ સમજે છે તેમને માટે અહિંસા શું વસ્તુ છે. તેનુ સારી રીતે પ્રતિપાદન કરેલ છે. વૃત્તિકારે સૂત્રના પ્રત્યેક વિષયને સારી રીતે સમજાવેલ છે આ વૃત્તિના અવલેાકનથી વૃત્તિકારની અતિશય યેાગ્યતા સિદ્ધ થાય છે
આ વૃત્તિમા એક ખીજી વિશેષતા એ છે કે મૂલસૂત્રની સ ંસ્કૃત છાયા હેવાથી સૂત્ર, સૂત્રનાં પદ અને પદચ્છેદ સુખેાધદાયક અનેલ છે
પ્રત્યેક જીજ્ઞાસુએ આ ટીકાનુ અવલાકન અવશ્ય કરવું જોઇએ. વધારે શું કહેવુ અમારી સમાજમા આવા પ્રકારના વિદ્વાન મુનિ રત્નનુ હોવું એ સમાજનુ અહેાભાગ્ય છે. આવા વિદ્વાન મુનિરત્નેાના કારણે સુપ્તપ્રાય—સુતેલા સમાજ અને લુપ્તપ્રાય એટલે લેપ પામેલુ સાહિત્ય એ બન્નેને ફ્રીથી ઉદ્ભય થશે. અમ। વૃત્તિકારને વારવાર ધન્યવાદ આપીએ છીએ,
વિક્રમ સવંત ૧૯૯૦ ફાલ્ગુન શુકલ તેરસ મગળવાર ( અલવર સ્ટેટ)
કંઈ
ઉવજઝાય જઈ સુણી આયારામાં પંચનઈ એ