SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ आधाराशस्त्रे अन्धवम् उपहतनेत्रत्वं द्रव्यतो भावतोऽपि भवति, तथैकेन्द्रिय-द्वीन्द्रिय-त्रीन्द्रिया द्रव्यभावान्धाः। चतुरिन्द्रियो मिथ्याष्टिपञ्चेन्द्रियश्चौभौ भावान्धौ, द्रव्यभावभेदभिन्नमन्धत्वं नियमतो दुःखजनकं भवति । एवं वधिरत्वं-कर्णापाटवं, द्रव्यतो वधिरः श्रवणशक्तिरहितः, भाववधिरो जिनवचनश्रवणविकलः। मूकत्वं वचनविकलत्वं द्रव्यतः, भावतो मूको मिथ्यावाद्यभिनिवेशेन स्वदोषापहवाय जिनवचनाप्रतिपादकः । इस शब्द का सूत्र में प्रयोग किया है । उपयोगलक्षणवाला जीव तीनों काल में भी सत्ता से रहित नहीं होता है, इसलिये प्राणी की त्रैकालिक सत्ता प्रतिपादन करने के लिये सत्रकारने इस सूत्र में भूत"शब्द का प्रयोग किया है । अतः जब संसार का प्रत्येक प्राणी सुखाभिलाषी है, तव उसके साथ अत्याचार-अनर्थ कर उन्हें दुःखित करनेवाला प्राणी स्वयं अपने को दुःखित करने की चेष्टा करता है। जाति और कुलादिक के अभिमान से उन्मत्त बनकर जो दूसरों को हीन समझता है, तथा'तूंअंधा है, तूं बहिरा है, तूं मूगा है' इत्यादि प्रकार के कर्कश शब्दों द्वारा जो दूसरों का तिरस्कार करता है वह अपनी कषायपरिणति से आत्मा को मलिन करता हुआ तनुपार्जित कर्म के कटुक विपाक को अवश्य भोगता है। इसी बात का दिग्दर्शन कराते हुए सूत्रकार कहते हैं कि-"अन्धत्वं मूकत्वं" इत्यादि । देखने की शक्ति की अभिव्यक्ति से रहित होना इसका नाम अन्धत्व है, यह अंधापना द्रव्य और भाव के भेद से २ प्रकारका है। एकेन्द्रिय, जीव दोइन्द्रियजीव और तीनइन्द्रिय जीवों में दोनों प्रकार से अंधता है। पौगलिक द्रव्यइन्द्रियरूप चक्षु-इन्द्रिय की विकलता द्रव्य-अन्धता है, કરેલ છે. ઉપગ લક્ષણવાળા જીવ ત્રણે કાળમાં પણ સત્તાથી રહિત થતા નથી, માટે પ્રાણીની સૈકાલિક સત્તા પ્રતિપાદન કરવા માટે સૂત્રકારે આ સૂત્રમાં સૂત શબ્દને પ્રવેગ કર્યો છે માટે જ્યારે સંસારના દરેક પ્રાણી સુખાભિલાષી છે ત્યારે તેની સાથે અત્યાચાર–અનર્થ કરી તેને દુખ દેવાવાળા પ્રાણી સ્વયં પિતાની જાતને જ દુખિત કરવાની ચેષ્ટા કરે છે. જાતિ અને કુળાદિકના અભિમાનથી ઉન્મત્ત બનીને જે બીજાને હીન સમજે છે, અને “તું આધળો છે, તું બહેરે છે, તે મુંગો છે ઈત્યાદિ પ્રકારનાં કર્કશ શબ્દો દ્વારા જે બીજાને તિરસ્કાર કરે છે તે પોતાની કષાય પરિણતિથી આત્માને મલિન કરે છે. તદુપરાજીત કર્મના કટુક વિપાકને અવશ્ય ભગવે છે. આ વાતનો हिनशक्तi सूत्र डे छे-" अन्धत्व भूकत्वं" त्याहि. भवानी शतिनी અભિવ્યક્તિથી રહિત થવું તેનું નામ અંધત્વ છે. તે અંધાપણું દ્રવ્ય અને ભાવના દથી બે પ્રકાર છે. એકેન્દ્રિય જીવ, બેન્દ્રિય જીવ અને ત્રણ ઈન્દ્રિય જીવમાં પ્રકારથી અંધતા છે. પોદ્દગલિક દ્રવ્ય-ઈન્દ્રિયરૂપ ચક્ષુ-ઈન્દ્રિયની વિકલતા
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy