________________
आचाराङ्गसूत्रे
टीका- ' भूतेषु ' इति । अत्र मूले 'भूएहिं ' इति तृतीयान्तपाठः सप्तम्यर्थे, भूतेषु =भवन्ति, भविष्यन्ति, अभूवन् च सत्तारूपेणेति भूतानि=प्राणिनस्तेषु सातं= मुखं तद्विरुद्धं चासातं = दुःखं प्रत्युपेक्ष्य = मूक्ष्मधिया विचार्य जानीहि = बुध्यस्व । उपयोगलक्षणो जीवः कालत्रयेऽपि सत्तां दधाति, अतः प्राणिनस्त्रैकालिकसत्ताप्रति - पादनायात्र भूतशब्दोपादानं कृतमिति बोध्यम् ।
१७२
सामग्री प्राप्त होती है, ऐसा विचार कर किसी भी प्राणी का जरा भी अहित नहीं करना चाहिये । अहित आचरण का जो फल होता है सो कहते हैं
C
'भूएहिं जाण' इत्यादि । प्रत्येक जीवात्मा चाहे वह दरिद्री हो, चाहे भिक्षुक हो; चाहे धनी हो; चाहे गुणी हो; कोई भी क्यों न हो; यही चाहता है कि हमको शांतिलाभ हो, सुख प्राप्त हो । चाहे आस्तिक हो या नास्तिक; सबका एक यही लक्ष्य है । इससे प्रतिकूल कोई भी नहीं मिलेगा । एक भिक्षुक जो दर दर का भिखारी बनकर अपने उदर का निर्वाह करता है उससे भी यदि प्रश्न किया जाय तो वह भी यही कहेगा कि, क्या करूँ, मुझे ज्ञाता - सुख नहीं है । अतः इस प्रकार के उसके कथन से यह बात सत्य साबित होती है कि वह भी शाता - सुख पाने का अभिलाषी है । किड़ी को भी कोई छूता है तो वह भय के मारे भागती है । वृक्ष के नीचे किसीने अग्नि जलाई हो तो, वह उसके आताप से मुरझा जाता है । लजवंती एक जात की वनस्पति होती है जो छूते ही संकुचित એવા વિચાર કરી કાઇ પણ પ્રણિત્તુ જરા પણ અહિત નહિ કરવું જોઈએ. અહિત આચરણનું જે ફળ હાય છે તે કહે છે
'भूपहिं जाण' इत्याहि प्रत्ये! लवात्मा लसे ते हरिद्री होय मगर लिक्षु હાય, ભલે ધની હોય ચાહે જીણી હાય ભલે કાઇ પણ પ્રકારના હોય પણ 'अभीने શાંતિને લાભ થાઓ, સુખ થાએ' ભલે નાસ્તિક હાય કે આસ્તિક પણ બધાનુ... આ એક જ લક્ષ્ય છે. એનાથી પ્રતિકૂળ કાઈ પણ કારણ મળશે નહિ. એક ભિક્ષુક જે ઘરઘરના ભિખારી બનીને પેાતાના પેટના નિર્વાહ કરે છે તેનાથી પણ એ પ્રશ્ન કરવામા આવે તો તે પણ એ જ કહેશે કે શુ કરૂ મને શાતા—સુખ નથી, માટે આ પ્રકારના તેના કથનથી એ વાત સત્ય સામિત થાય છે કે તે પણ શાતા-સુખ મેળવવાના અભિલાષી છે. કિડીને પણ કોઇ અડે છે તો તે પણ
દૂર ભાગે છે. વૃક્ષની નીચે કાઇએ અગ્નિ સળગાવી હાય તા તે તેના થી સુકાઈ જાય છે. લજવતી એક જાતની વનસ્પતિ હોય છે જે અડકવાથી