________________
आचारचिन्तामणि-टीका अवतरणों - कमलकोमलकान्ताकारः शालिभद्रकुमारः श्रीमहावीरतीर्थङ्करकथितधर्मदेशनाश्रवणसमनन्तरं त्वरया वैराग्यमुपगतश्चारित्रं प्राप । उक्तश्च- . "भवस्य सर्वे क्षणभद्रं मुख,
विदन्ति ये धर्मकथानुरागिणः। विहाय ते भोगमनन्तदुःखद,
चरन्ति चारित्रवने विरागिणः" ॥ ४ ॥ उत्तराध्ययनमूत्रस्यैकोनत्रिशेऽध्ययने धर्मकथाफलमाह
"धम्मकहाए णं भंते ! जीवे कि जणयइ ? । धम्मकहाए णं जीवे निज्जर जणयइ । धम्मकहाए णं पथयणं पभावेइ । पवयणपभावणेणं जीवे आगमेसस्स भदताए कम्म निबंधई।"
कमल के समान कोमल और कान्तिमान आकृति वाला शालिभद्र कुमार श्री महावीर भगवान् को धर्मदेशना सुनते ही वैराग्य को प्राप्त हुआ, और उसने चारित्र धारण कर लिया। कहा भी है :
"धर्मकथा में अनुराग रखने वाले जो पुरुष संसार के सुख क्षणभर समझ लेते हैं, वे अनन्त दुःख देने वाले भोगका त्याग करके, विरागी हो कर चारित्ररूपी बगीचे में विहार करते हैं । ॥ १ ॥
उत्तराध्ययन सूत्र के उनतीसवें अध्ययन में धर्मकथा का फल बतलाया गया है। वह इस भांति है
| કમલના જેવા કેમલ અને કાન્તિમાન આકૃતિવાળા શાલિભદ્રકુમાર શ્રી મહાવીર ભગવાનની ધર્મદેશના સાંભળતાં જ રાજ્યને પ્રાપ્ત થયા અને ચારિત્ર ધારણ કર્યું
ધર્મકથામાં પ્રીતિ રાખવાવાળા જે પુરૂષ સંસારના સુખને ક્ષણભંગુર સમજી લે છે તે અનન્ત દુઃખ આપવાવાળા ભેગને ત્યાગ કરીને વૈરાગ્ય ધારણ કરી चारित्र३थी या विडार ४२. छ. ॥ १ ॥" : ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીસમાં અધ્યયનમાં ધર્મકથાનું ફલ બતાવ્યું છે, તે આ પ્રમાણે છે--