________________
६५८
-
आचाराम माह-सन्ति' इत्यादि। श्रिताः पृथिव्यादीन समाश्रित्यावस्थिताः, पृथक्वविभिनाः द्वीन्द्रियादयः, माणामाणिनः सन्ति ।
यद्यपि सर्वदिग्विदिग्भ्य आगामिनो दुःखाद विम्यन्तस्त्रसजीवाः स्वात्मरक्षाये पृथिव्यादीन् समाश्रित्व वर्तन्ते तथापि मांसचर्मादिलब्धा आतुरास्तान् बन्धनवाडनादिना शावकाधपहारेण प्राणायपहारेण च परिपीडयन्ति, ततः संसारं प्राप्नुवन्ति । तस्मादेतत् परिज्ञाय सकलसावधव्यापारपरिहारेण संयमानुप्ठाने प्रवर्तितव्यामात भावः। स०३॥
अथ सर्वथा उसकायसमारम्मपरित्यागिनोऽनगारान् , तया त्रसकायसमारम्भमवृत्तान् द्रव्यलिगिनश्च विविच्य मतियोधयितुमाह-'लज्जमाणा.' इत्यादि। सहारे अलग-अलग रहे हुए हैं।
यद्यपि सब दिशाओं और विदिशाओं से आनेवाले दुःखों से डरने वाले त्रस जीव अपनी रक्षा के लिए पृथ्वी आदि के सहारे टिके रहते हैं फिर भी मांस और चर्म आदि के लोमी लोग उन्हें बंधन एवं ताडन द्वारा, उनके बच्चोंका अपहरण करके तथा उनके प्राणों का हनन करके उन्हें पीडा पहुँचाते हैं और इस कारण वे हिंसक, संसार को प्राप्त होते हैं। आशय यह हैं कि-यह सब जानकर सम्पूर्ण सावध व्यापार का त्याग करके संयम की साधना में प्रवृत्त होना चाहिए ।। सू० ३ ॥
अब पूर्णरूप से त्रसकाय के आरंभ का त्याग करने वाले अनगारों का तथा उसकाय के आरंभ में प्रवृत्ति करने वाले द्रव्यलिंगियों का विवेचन करके समझाते हुए कहते हैं'लज्जमाणा.' इत्यादि।
म1-11 से छे.
જે કે સર્વ દિશા અને વિદિશાઓથી આવનારા દુખોથી ડરવાવાળા ત્રસજીન પિતાની રક્ષા માટે પૃથ્વી આદિના આશ્રયે ટકી રહે છે. ફરી પણ માંસ અને ચામડી આદિના લોભી લેક તેને બંધન એ પ્રમાણે તાડન દ્વારા, તેના બચ્ચાંઓનું અપહરણ કરીને ચોરી જઈને) તથા તેના પ્રાણનું હનનનાશ કરીને તેને પીડ પોંચાડે છે. અને આ કારણથી તે હિંસક–સંસારને પ્રાપ્ત થાય છે. આશય એ છે કે-એ સર્વ જાણ કરીને સંપૂર્ણ સાવદ્ય વ્યાપારને ત્યાગ કરીને સંયમની સાધનામાં પ્રવૃત્ત થવું જોઈએ. ll
હવે પૂર્ણ રૂપથી ત્રસકાયનાં આરંભને ત્યાગ કરવાવાળા અણગારોનું તથા વસકાયના આરંભમાં પ્રવૃત્તિ કરવાવાળા દ્રવ્યલિંગિઓનું વિવેચન કરીને સમજાવતા થકા ४३ -'लजमाणा.' त्यादि..