________________
६५२
भवारा सूत्रे
जिज्ञासुभिस्तत एवावगन्तव्याः । अस्मिन् सूत्रेऽपि भगवता - अण्डजपोतंजादिभेदाः मदर्शितास्तेऽपि तत्रैव समाविष्टाः ॥
परिमाणद्वारम् -
क्षेत्रतः संवर्तितलाकमतरासंख्येयभागवर्तिप्रदेशराशिपमाणाः सकायपर्या सकाः । एते च वादरतेजस्काय पर्याप्तकेभ्योऽसंख्येयगुणाः, त्रसकायपर्याप्तकेभ्यख सकायिका पर्याप्तकाः असंख्येयगुणाः ।
तथा काळतः प्रत्युत्पन्नत्र कायिकाः सागरोपमलक्षपृथक्त्वसमयराशिपरिमाणा जघन्यपदे, उत्कृष्टप्रदेऽपि सागरोपमलक्षपृथक्त्वपरिमाणा एवेति । तथा चागमःअंडज और पोतज आदि जो भेद बतलाये हैं, ये सब भी उन्हीं में अन्तर्गत हो जाते हैं । परिमाणद्वार -
काय के पर्याप्त जोव क्षेत्र की अपेक्षा संवर्तित लोकप्रतर के असंख्यातवें भागवत प्रदेशों की राशि के बराबर हैं । ये बादर तेजस्काय पर्याप्त जीवों से असंख्यातगुणा हैं । पर्याप्त त्रसकायिक जीवों की अपेक्षा अपर्याप्त त्रस जीव असंख्यातगुणा हैं । काल की अपेक्षा जघन्यपद में प्रत्युत्पन्न त्रस जीव एक लाख से नौ लाख तक के सागरोपम की समय-राशि के बराबर है और उत्कृष्ट पद में भी एक लाख से नौ लाख तक के सागरोपम की समयराशि के बराबर ही हैं । आगम में भी कहा है
--
જાણવાની ઇચ્છાવાળા ત્યાંથી જાણી લે. આ સૂત્રમાં ભગવાને અડજ અને પાતજ આદિના જે ભેદ ખતાવ્યા છે, તે સર્વના તેમાં સમાવેશ થઈ જાય છે. -
परिभाएद्वार
ત્રસકાયના પર્યાપ્તજીવ ક્ષેત્રની અપેક્ષા સંવતિતલાકપ્રતરના · અસ"ખ્યાતમા ભાગવત્ત પ્રદેશેાની રાશિના ખરાખર છે. તે ખાદર તેજસ્કાય પર્યાપ્ત જીવાથી અસ’ખ્યાત ગણા છે. પર્યાપ્ત ત્રસકાયિક જીવાની અપેક્ષા અપર્યાપ્ત સત્ર અસ’ખ્યાત ગણા छे.
કાલની અપેક્ષા જઘન્યપદમાં પ્રત્યુત્પન્ન ત્રસજીવ એકલાખ થી નવલાખ સુધીના સાગરાપમની સમય—રાશિના બરાબર છે. અને ઉત્કૃષ્ટ પદમાં પણ એક લાખથી નવલાખ સુધીના સાગરાપમની સમય-રાશિના ખરાબર જ છે. આગમમાં પણ કહ્યું છે: