________________
-
-
-
आचारचिन्तामणि-टीका अध्य० १ उ. ५ सू. २ वनस्पतिजीवधात दुष्फलम् ६१५
गत्यागतिरूप आवोऽपि न नेपां दुःखजनको भवति । सामान्यतः संसारवर्तितं सामान्यशन्दादिगुणोपलब्धिश्च सर्वेषां संसारिणां संभवत्येव, तस्माद् गुगोपलब्धिर्न मतिपिध्यते । किन्तु यस्तत्र रागद्वेषपरिणामः स एव परिवर्जनीयत्वेन प्रतिवोध्यते, अत एवोक्तं भगवता-- "कग्णसोक्खेहि सद्देहि पेम्मं नामिनिसए" इत्यादि । किञ्च
" न शक्य रूपमद्रष्टुं, चक्षुर्गोचरमागतम् । रागद्वेपी तु यो तत्र, तो बुधः परिवर्जयेत् ॥"
इदमत्र तत्त्वम्-शब्दादिविषयासक्ताः खलु बनस्पतिजीवान् बहुशी गति-आगतिरूप आवर्त भी उनके लिए दुःखजनक नहीं है । सामान्य संसारवतीपन और विषयों की सामान्य उपलब्धि सभी संसारी जीवों में होती है, अतः विषयों की उपलब्धि का निपेध नहीं किया जा सकता । हा विषयों में जो राग-द्वेपरूप परिणाम है वही त्याज्य है। अतः भगवान ने कहा है. . "कणसोक्खेहिं सद्देहिं पेम्म नामिनिवेसए " इत्यादि । ___ "कानों को सुख देने वाले शब्दों पर अनुराग नहीं करना चाहिए"। तथा
आखोके आगे आया हुआ रूप अनदेख नहीं किया जा सकता, वह तो दीख ही जाता है, मगर उस से कोई हानि नहीं होती। अलबत्ता उस रूप पर राग या द्वेष करने से हानि होती है । अतः विवेकी पुरुष राग और द्वेष का त्याग करे ।
आशय यह है-शन्द आदि विषयों में मासक्त पुरुष वनस्पतिकाय के जीवों की
ગતિ-આગતિરૂપ આવતું પણ તેઓને માટે દુઃખ૫ નથી. સામાન્ય સંસારવર્તાપણું અને વિષયની સામાન્ય ઉપલબ્ધિ, સર્વ સંસારી માં હોય છે. એથી વિષ ની ઉપલબ્ધિને નિષેધ કરી શકાતું નથી. હા, વિષયોમાં જે રાગ-દ્વેષરૂપ પરિણામ છે, તેજ ત્યાજ્યત્યજી દેવા ગ્યા છે. એટલે ભગવાને કહ્યું છે
“कणसोक्खेहि सदेहि पेम्मं नाभिनिवेसए " मर्थात् आमान सुभ पापा શબ્દ પર પ્રીતિ નહિ કરવી જોઈએ. તથા નેત્રાની સામે આવેલા સપ, ન દીઠાઅદીઠ કરી શકાતા નથી. તે તો દેખવામાં આવે જ છે, પરંતુ તેમાં કેઈ હાનિ થતી નથી. અલબત્ત એ રૂપ પર રાગ અથવા ઠેષ કરવાથી હાનિ થાય છે. એ માટે વિવેકી પુરુષ રાગ અને દ્વેષને ત્યાગ કરે.
આશય એ છે કે –શબ્દ આદિ વિષયમાં આસક્ત પુરુષ વનસ્પતિકાયના જીવોની