________________
-
आपारामने सद सर्वदा यतैः चरणकरणविपये निरतिचारतया यत्नवद्भिः, . तथा-सदासर्वकाले अप्रमत्तैः विषयकपायादिवर्जितः। एवम्भूतैर्वी रैरग्निकायस्वरूपं तदीयशस्त्रमशःखं च दृष्टमिय॑थः ।
ननु किं नामाग्निशस्त्रम् ? उच्यते--अग्न्युपमर्दकं शस्त्रम् । तत् किस्वरूप ?-मितिचेद, अवधेहि-अग्निशस्त्रं तावद् द्विधा-द्रव्य-भावभेदाद । तत्र द्रव्यशस्त्रं त्रिविधम् स्वकायपरकायोभयकायभेदात् । स्वकायशवं-अग्निकायस्यानिकाय एव, यथा-तृणाग्निः, पर्णाग्ने शस्त्रम् । परकायशस्त्रं-धूलिरापश्च, आद्रेश्ववनस्पतिः, साः प्राणिनश्च । उभयकायशस्त्रं तुपकरीपादिमियोऽग्निरन्यस्याग्ने, सर्वदा चरणसत्तरी और करणसत्तरी में अतिचाररहित यतना करने वाले तथा सदैव विषयकपाय आदि प्रमाद से रहित वीर पुरुषोने अग्निकाय के स्वरूप को तथा उसके शस्त्र और अशस्त्र को देखा है।
शङ्का-~-अग्निशस्त्र क्या है ?
समाधान- अग्नि की विराधना करने वाला शस्त्र अग्निशस्त्र कहलाता है। . उसका स्वरूप क्या है ? सो इस प्रकार समझो-द्रव्य और भाव के भेद से अग्नि शस्त्र दो प्रकार का है । इनमें से द्रव्यशत्र के तीन भेद हैं-स्वकाय-शस्त्र, परकाय-शक्ष और उभयकाय-शस्त्र । अग्निकाय का स्वकायशस्त्र अग्नि ही है, जैसे तिनके को अग्नि, पत्तों की अग्नि का शस्त्र है । धूलि और पानी आदि अग्निकाय का परकायशस्त्र है। गोली वनस्पति भी परकायशस्त्र है और उस पाणी भी । तुप ( छिलका ) और करीय સદા ચરણ સીતેરી અને કરણુસીતેરીમાં અતિચારરહિત યતના કરવાવાળા તથા હંમેશાં વિષય-કપાય આદિ પ્રમાદથી રહિત વીર પુરુષોએ અગ્નિકાયના સ્વરૂપને તથા તેના શસ્ત્ર અને અશસ્ત્રને જોયા છે.
શકા–અગ્નિ શરુ એ શું છે?
સમાધાન–અગ્નિની વિરાધના કરવાવાળું શસ્ત્ર તે અગ્નિશ કહેવાય છે. તેનું સ્વરૂપ કેવું છે? તે આ પ્રમાણે સમજેદ્રવ્ય અને ભાવના ભેદથી અગ્નિશસ્ત્ર બે પ્રકારનાં છે. તેમાંથી દ્રવ્યશાસ્ત્રના ત્રણ ભેદ છે. સ્વકાશ પરકાયશસ્ત્ર, અને ઉભયકાયશસ. અકાયનું સ્વકાશ અગ્નિ જ છે. જેમ તણખાની અગ્નિ, પાંદડની અનિનું શસ્ત્ર છે.
ળ અને પાણ આદિ અનિકાયનું પરકાશસ્ત્ર છે. લીલી વનસ્પતિ પણ પરકાશશ છે. એને બસ પ્રાણી પણ પરકાયશસ્ત્ર છે. તુષ અને છાણ આદિથી મળેલી અનિ
पYg