________________
-
maaaaam
आचारचिन्तामणि-टीका अध्य. १ उ. ३ मू. १३ अकायविराधनादोपः ६३१
टीका'अथवा '-शब्दः कथितस्यार्थस्य प्रकारान्तरेण स्पष्टीकरणे वर्तते । येऽष्कायारम्भिगस्तेपामदत्तादानदोपापत्तिरपि । यतोऽकायजीवैस्तेभ्यो नार्पितानि स्वशरीराण्युपमर्दयितुं, ते च तानि वाङ्मनःकाययोगैः कृतकारितानुमोदितैरुपमर्दयन्ति, ततथाकायारम्भिणामदत्तादानदोपोऽप्यनिवार्यों भवति, तस्मान्मुमुक्षुभिः सर्वथाऽकायासम्भो वर्जनीयः, इति भगवता साक्षात्मोक्तम् ।। सू० १२ ॥
सचित्तजलोपभोगिनो हि पृष्टाः सन्तो यद् वदन्ति तदाह---
यद्वा-अकायारम्भं स्वयं परिहत्तुमक्षमाः शाक्यादयो यद्वदन्ति तदाह'कप्पह णे.' इत्यादि।
टीकार्य-~~-पहले कही हुई बात का दूसरी तरह से स्पष्टीकरण करने के लिये 'अथवा' शब्द है । जो अप्काय का आरंभ करते हैं उन्हें अदत्तादान का दोष मी लगता है। कारण यह है कि-अपकाय के जीवों ने अपने शरीर उपमर्दन करने के लिए उन्हें सौपे नहीं हैं, फिर भी वे लोग मन, वचन, काय से और कृत, कारित, अनुमोदना से उनका उपमर्दन करते हैं. अतः अप्काय का आरंभ करने वालों को अदत्तादान का दोष अनिवार्य है । अतः मुमुक्षु पुरुषों को अपकाय का आरंभ त्यागना चाहिए ! ऐसा भगवान् ने साक्षात कहा है ।। सू० १२॥
___ सचित्त जलका उपयोग करनेवाले पूछनेपर जो उत्तर देते हैं सो कहते हैं= अथवा जो लोग अपकाय के आरंभ को त्यागने में असमर्थ हैं उनका कथन बतलाते हैं:'कप्पा पो, इत्यादि।
ટીકાથ–પ્રથમ કહેલી વાતને બીજી રીતથી સ્પષ્ટીકરણ કરવાના અર્થમાં અથવા” શબ્દ છે. જે અપ્લાયને આરંભ કરે છે, તેને અદત્તાદાનને દોષ પણ લાગે છે, કારણ એ છે કે-અષ્કાયના જીવોએ પિતાનું શરીર ઉપમન કરવા માટે તેને સે નથી. તે પણ તે લોકે મન, વચન અને કાયાથી અને કરવું, કરાવવું તથા અનમેદવું તે વડે કરી ઉપમદન કરે છે, તે કારણથી અપ્લાયને આરંભ કરવાવાળાને અદત્તાદાન દેવ પણ અનિવાર્ય (ટાળી ન શકાય તેવી છે. એ માટે મુમુક્ષ પરોએ અષ્કાયને આરંભ ત્યાગી દે જોઈએ. એ પ્રમાણે ભગવાને સાક્ષાત કહ્યું છે. (સૂ. ૧૨)
સચિત્ત જલનો ઉપયોગ કરવાવાળાને પૂછતાં જે ઉત્તર આપે છે તે કહે છે, અથવા જે લોક અષ્કાયના આરંભને ત્યજવામાંઅસમર્થ છે. તેમનું કહેવું-કથન सतावे छे' कापडणे..त्याहि