________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.३ स. ११ अप्कायशस्त्रम् मिश्रनलं च । उभयकायशस्वपरिणतमपि न ग्राद्यम्, तत्र मिश्रशङ्कासद्भावात् । परकायशत्रपरिणतमेव जलं मुनीनां ग्राह्यम्, परकायशस्त्रं चाप्कायस्य अग्नि-मृत्तिकाद्राक्षा-शाक-तण्डल-पिष्ट-दाली-चणकादिकम् । परकायशस्त्रपरिणतंवर्णादीनां पूर्वावस्थावलक्षण्यापनम् । तत्र वणतो धृसरत्यादिरूपं, गन्धतस्तत्तद्वस्तुसम्बन्धिगन्धवत्वम्, रसतस्तत्तद्वस्तुसम्बन्धितिक्तकटुकपायादिरसवत्त्वम् । स्पर्शतः स्निग्धरूक्षत्वादिरूपम् । तदेवम्भूतमचित्तं जलमस्यैवाङ्गस्य द्वितीयश्रुतस्कन्धे पानपणायामेकविंशतिविधं मुनीनां ग्राह्यत्वेन वक्ष्यते भगवता । तथाहि---
जल के लिए गर्म जल अथवा मिट्टी आदि से मिला हुआ जल । उभयकायशस्त्र से परिणत जल भी साधुओं के लिए पाह्य नहीं है, क्यों कि उस में मिश्र (सचित्ताचित्त) को शङ्का रहती है । मुनियों के लिए परकायशत्रपरिणत जल ही ग्रहण करने योग्य है । अप्काय का परकायशस्त्र-अशि, मिट्टी, दाख, शाक, चावल, आटा, दाल, और चना आदि हैं।
पहले की अपेक्षा वर्ण, रस गंध आदि बदल जाना परकायशस्त्र से जल के परिणत (अचित्त) हो जाने की पहचान है। वर्ण से जल का धूसर आदि हो जाना, गंध से उस में मिली हुई वस्तुओं को गंध आने लगना, इसी प्रकार जल में मिली हुई वस्तुओं का तीखा, कडवा, कसैला आदि रस का स्वाद आ जाना, और स्पर्श से जल का रूखा, चिकना भादि हो जाना जल के अचित्त होने के लक्षण हैं।
મળેલું જલ. ઉભયકાય શસથી પરિણત જલ પણ સાધુઓ માટે ગ્રાહ્ય નથી. કેમકે તેમાં મિશ્ર (સચિત્તાચિત્તની શંકા રહે છે. મુનિએ માટે પરકાયશઅપરિણત જલજ ગ્રહણ કરવા યોગ્ય છે. અપ્લાયનું પરકાયશસ્ત્ર, અગ્નિ, માટી, દ્રાક્ષ, શાક, ચાવલ, લેટ, દાલ અને ચણ આદિ છે.
પહેલાં કરતાં જેનાં વર્ણ, રસ, ગંધ, આદિ બદલાઈ જાય તે પરાકાયશસ્ત્રથી જલ પરિણત (અચિત્ત) થઈ જવાની એ નિશાની અર્થાત્ ઓળખાણ છે.
વણથી જલનું ધૂસર આદિ થઈ જવું, ગંધથી તેમાં મળેલી વસ્તુઓની ગંધ આવવી, એ પ્રમાણે જલમાં મળેલી વસ્તુઓના તીખા, કડવા, કસેલા આદિ રસને સ્વાદ આવી જ, અને સ્પર્શથી જલનું રક્ષ ચિકણું આદિ થઈ જવું. એ જલ અચિત્ત હેવાના લક્ષણ છે.