________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.२ सू.२ पृथिवीकायस्वरूपम् છેર एवं च मनुष्यवद् प्रणस्थानभरणरूपस्य चेतनालक्षणस्य पृथिवीकायेऽपि सत्त्वात् । ____यद्वा-पृथिवी सजीवा, दैनिकघर्पणोपचयसंदर्शनाद, चरणतलबत् , तया-चरणवलं धृप्यते पुप्यति च, तद्वत् पृथिव्यपि प्रत्यहं धृष्यते, उपचीयते च; तस्मात्तस्याः सनीवत्वम् । __अथवा-विद्रुमपापाणिरूपा पृथिवी सचेतना, काठिन्ये सत्यपि वृद्धयादिदर्शनात्, शरीरस्थितास्थ्यादिवत् । तद्यथा-शरीरस्थितमस्थ्यादिकं कमठपाठकठिनं सदपि चित्तवदनुभूयमानमुपचयं च गच्छन् संदृश्यते । एवं विद्रुमशिलाद्यात्मिकायाः इस प्रकार मनुष्य के समान घाव का भरना भी चेतना का एक लक्षण है, और वह पृथ्वी कायमें विद्यमान है।
अथवा-पृथ्वी सजीव है, क्यों कि उस में प्रतिदिन घिसना और उपचय होना देखा जाता है, पैर के तल की तरह । तात्पर्य यह है कि जैसे पैर का तलभाग घिसता है और फिर पुष्ट हो जाता है, उसी प्रकार पथिवी भी प्रतिदिन घिसती है और भरजाती है। अतः पृथिवी भी सजीव है। ____ अथवा-मूंगा, पापाण आदि रूप पृथ्वी सजीव है, क्यों कि उसमें कठिनता होने पर भी वृद्धि आदि देखी जाती है; जैसे शरीर को हड्डी आदि । तात्पर्य यह है कि जसे शरीर की हड्री आदि कछुवे की पीठ की भाति कठोर होने पर भी सचित्त मालम होती है और उपचय को प्राप्त होती हुई दिखाई देती है, इसी प्रकार मुंगा-शिला તે પ્રમાણે મનુષ્યના સમાન ઘાવનું ભરાઈ જવું તે પણ એક ચેતનાનું લક્ષણ છે, અને તે પૃથ્વીકાયમાં વિદ્યમાન છે.
અથવા-પ્રથિવી સજીવ છે, કારણ કે તેમાં પ્રતિદિન ઘસાવું અને વધવું તે જોવામાં આવે છે, પગના તળીઆની પ્રમાણે તાત્પર્ય એ છે કે-જેમ પગના તળીઆને ભાગ ઘસાય છે અને ફરી પાછા પુષ્ટ થઈ જાય છે તે પ્રમાણે પૃથિવી પણ પ્રતિદિન ઘસાય છે અને ફરી પાછી ભરાઈ જાય છે, તેથી પૃથિવી પણ સજીવ છે.
અથવા-મુંગા (પરવાળા) પાષાણુ આદિરૂપ પૃથ્વી સજીવ છે કેમકે તેમાં કઠિનતા હોવા છતાંય પણ વૃદ્ધિ વગેરે જોવામાં આવે છે, જેવી રીતે શરીરના હાડકાં આદિ. તસ્પર્ય એ છે કે જેવી રીતે શરીરના હાડકાં આદિ કાચબાની પીઠ જેવા કઠોર હેવા છતાંય પણ સચિત્ત માલુમ પડે છે, અને વૃદ્ધિને પ્રાપ્ત થતાં હેય તેમ દેખાય છે, તે