________________
४२६
-
आधारास्त्रे किञ्च-जीवस्य यानि लक्षणानि तानि पृथिवीकायस्य सन्ति, केवलमत्रस्यानदिनामदर्शनावरणकर्मोदयादुपयोगशक्तिनिदर्शनरूपा नास्ति व्यक्ता इत्यव्यक्तरूपेणोपयोगी वर्त्तते तिथौदारिक तन्मिश्र-कार्मणशरीरात्मकः काययोगो पृद्धयष्टिवत् तस्यालम्बनाय वर्तते । तथा मानसिकचिन्ताविशेपवत्सूक्ष्मा आत्मपरिणामविशेषरूपा अध्यवसायास्तत्र सन्ति । तथा साकारोपयोगान्तर्गतमतिश्रुतरूपमज्ञानद्वयं च तत्रास्ति । तथा स्पर्शनेन्द्रियमात्रस्य सद्भावादचक्षुर्दर्शनं च । तथा सेवार्तसंहननं, चन्द्रमपूरसंस्थान वास्ति । तथा-मिथ्यात्वादिसद्भावादप्राविधकर्मवन्धोऽपि । कृष्णनील
दूसरी बात यह है कि जीव के जो लक्षण हैं वे सब पृथ्वी में पाये जाते हैं । हो, पृथ्वीकाय में त्यानविनामक दर्शनावरण कर्म के उदय से ज्ञान-दर्शनरूप उपयोगशक्ति प्रकटरूप में नहीं है । पृथ्वी में भव्यक्तरूप से उपयोग रहता है।
तथा औदारिक औदारिकमिश्र और कार्मण शरीररूप काययोग वृद्धपुरुष की लकडीके समान उस के आलम्बन के लिए विद्यमान है । पृथ्वी में मामा के परिणाम मानसिकचिन्तारूप अध्यवसाय भी मौजूद है।
___पृथ्वी में साकार--उपयोग के अन्तर्गत मति और श्रत-अज्ञान भी पाये जाते हैं। अकेली स्पर्शनेन्द्रिय होने से अचक्षुदर्शन भी है। और सेवात संहनन, एवं चन्द्रमसूर संस्थान भी है। मिथ्यात्व आदि कारण विद्यमान होने से आठ प्रकारका कर्मबन्ध होता है । कृष्ण, नील, कापोत और तेजस ये चार लेश्याएँ भी पथ्वीकाय में हैं।
બીજી વાત એ છે કે-જીવના જે લક્ષણ છે તે સર્વ પૃથ્વીમાં જોવામાં આવે છે. હા. પૃથ્વીકાયમાં સ્થાનધિનામક દશનાવરણીય કર્મના ઉદયથી જ્ઞાન-દર્શન૫ ઉપચગશક્તિ પ્રકટ રૂપમાં નથી. પૃથ્વીમાં અવ્યક્ત રૂપમાં ઉપયોગ રહે છે.
તથા ઔદારિક ઔદારિકમિત્ર અને કાશ્મણ શરીરરૂપ કાયયોગ વૃદ્ધપુરૂષની લાકડી સમાન તેના આલંબન માટે વિદ્યમાન છે. પૃથ્વીમાં આત્માના પરિણામ, માનસિક ચિન્તારૂપ અધ્યવસાય પણ મોજુદ છે.
પૃથ્વીમાં સાકાર ઉપગના અન્તર્ગત મતિ અને શ્રુત અજ્ઞાન પણ જોવામાં આવે છે. એકલી સ્પશેન્દ્રિય હોવાથી અચકુંદન પણ છે. અને સેવાર્તા સંહનન, એ પ્રમાણે ચન્દ્ર–મસૂર સંસ્થાન પણ છે.
મિથ્યાત્વ આદિ કારણ વિદ્યમાન હોવાથી આઠ પ્રકારનાં કમબંધ પણ થાય છે, કણુ, નીલ, કાપત, અને તેજસ. આ ચાર લેસ્યાઓ પણ પૃથ્વીકાયમ છે.