________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ २.५ कर्मवादि० ३४९ तयोरायतेति लोकव्यवहारवत् जीवस्य सर्वज्ञानावरणं केवलज्ञानावरणीयप्रकृत्या क्रियते, इति व्यपदिश्यते।
मतिज्ञानादिविषयान् अर्थान् न जानाति जीवस्तत्र मतिज्ञानावरणीयादिप्रकृत्युदय एव मतिज्ञानादिकमारणोति, न तु केवलज्ञानावरणीयोदयस्तत्र कारणं भवतीति बोध्यम् । एवं केवलदर्शनस्यानन्तभागोऽप्यनात एव, तत्रापि मेघदृष्टान्तानुसारेणावरणव्यवहारमादाय केवलदर्शनावरणीयस्य सर्वघातित्वमुपपद्यते । तत्रापि चक्षुर्दर्शनावरणीयादिमकृत्युदयादेव जीवश्चक्षुर्दर्शनादिविषयानर्थान् ज्ञातुं न शक्नोति, न तु केवलदर्शनावरणीयोदयस्तत्र कारणमिति बोध्यम् ।
गई । इसी प्रकार 'केवलज्ञानावरण प्रकृति जीव के समस्त ज्ञानका आवरण करती है। ऐसा कहा जाता है।
जीव मतिज्ञान के विषयभूत पदार्थों को नहीं जानता, इस में मतिज्ञानावरणीय प्रकृति का उदय ही कारण है, वही मतिज्ञान को रोकता है । इस में केवलज्ञानावरणीय का उदय कारण नहीं है। इसी प्रकार केवलदर्शन का अनन्तयाँ भाग उघाडा रहता है। वहाँ भी मेघ के दृष्टान्त के अनुसार आवरण का व्यवहार समझ कर केवलदर्शनावरणीय को सर्वघाती प्रकृति समझना चाहिए । यहां भी चक्षुर्दर्शन आदि के विषयभूत पदार्थों को जीव चक्षदर्शनावरणीय आदि के उदय से ही नहीं जानता । वहा केवलदर्शनावरणीय कारण नहीं समझना चाहिए।
તમામ કાંતિ-પ્રકાશ ઢંકાઈ ગઈ. એ પ્રમાણે કેવલજ્ઞાનવરણ પ્રકૃતિ જીવને સમસ્ત જ્ઞાનનું આવરણ કરે છે, એમ કહેવાય છે.
જીવ મતિજ્ઞાનના વિષયભૂત પદાર્થોને જાણતા નથી, તેમાં મતિજ્ઞાનાવરણીય પ્રકૃતિ-કમને ઉદયજ કારણરૂપ છે. તે જ મતિજ્ઞાનને રોકે છે એમાં કેવલજ્ઞાનાવરણીય ઉદય કારણ રૂપ નથી. એ પ્રમાણે કેવલદર્શનને અનન્ત ભાગ ઉઘાડો રહે છે. ત્યાં પણ મેઘના દષ્ટાન્ત પ્રમાણે આવરણને વ્યવહાર સમજી લઈને કેવલદર્શનાવરણીયને સર્વઘાતી પ્રકૃતિ સમજવું જોઈએ, અહીં પણ ચક્ષુદ્દશન આદિના વિષયભૂત પદાર્થોને જીવ ચક્ષુર્દર્શનાવરણીય આદિના ઉદયથી જાણતા નથી, ત્યાં કેવલદર્શનાવરણીય કારણ નહિ સમજવું જોઈએ,