________________
आधारात्मत्रे
३४६
पापात्मको जीवकर्मपरिणामोऽस्ति । यथा कृप्यादिक्रियाणां शालि-यव-गोधूमादिकं नियमेन फलं भवति । इदमनुमानं कारणतो भवति ।
एवं कार्यतोऽपि कारणस्यानुमानं भवति । यथा - अस्ति शरीरादीनां कारणं, तेषां कार्यरूपत्वात् । यथा-घटस्य मृद्दण्डचक्रादिसामग्रीसहितः कुम्भकारः कारणम् ।
न च दृष्ट एव मातापितादिकः शरीरादीनां कारणमस्तु इति वाच्यम्, दृष्टकारणस्य समानत्वेऽपि सुरुपकुरूपादिभावेन शरीरादीनां वैचित्र्यदर्शनात्तस्य
भी rate होना चाहिए, और वही कार्य जीव और कर्म का परिणामरूप पुण्य और पाप है । जैसे कृषि आदि क्रियाओं का शालि, जौ, गेहुँ आदि फल नियम से होता है । यह कारण से अनुमान है ।
इसी प्रकार कार्य से भी कारण का अनुमान होता है, जैसे शरीर आदि का कारण अवश्य है, क्योंकि यह कार्य है, जैसे घटका कारण मिट्टी; दण्ड, चक्र आदि सामग्री से युक्त कुंभार होता है ।
शङ्का - शरीर आदि का कारण प्रत्यक्ष से प्रतीत होने वाले माता-पिता आदि ही मानना चाहिए ।
समाधान- दिखाई देने वाले कारण की समानता होने पर भी शरीर में सुरूपता कुरूपता आदि की विचित्रता देखी जाती है, अतः उन्हें कारण नहीं माना जा सकता,
પશુ અવશ્ય હાવું જોઈએ, અને તે કાર્ય જીવ અને કર્માંના પરિણામરૂપ પુણ્ય અને પાપ છે જેવી રીતે ખેતી આદિ ક્રિયાઓમાં શાલિડાંગર, જવ, ઘઉં આદિ ક્વ નિયમથી થાય છે. આ કારણથી અનુમાન છે.
આ પ્રમાણે કાય થી પણ કારણનું અનુમાન થાય છે. જેમ શરીર આદિનું કારણ ४३२ छे; अ ते अर्थ छे, नेवी रीते घटनुं अरणु भाटी, डंडे, यह-शाम्णी, આદિ સામગ્રીથી યુક્ત કુંભાર હાય છે.
*
શાશરીર આદિનું કારણ પ્રત્યક્ષથી જણાતા માતા-પિતા આદિ માનવા જોઈએ. સમાધાનઃ-દેખાવાવાળા કારણની સમાનતા હેાવા છતાંય પણ શરીરમાં સુરૂપતા કુરૂપતા આદિની વિચિત્રતા જોવામાં આવે છે, તેથી તેમને કારણ માની શકાશે નહિં.
t