________________
-
आचारागसूत्रे प्रदेशोऽनन्तनावरणीयकर्मस्कन्धर्वद्धः। एवमनन्तैर्दर्शनावरणीयादिकमस्कन्धेबद्धः । (८) तत्र ते स्कन्धा अपि प्रत्येकमनन्तानन्तप्रदेशिनः सन्ति । इति प्रदेशवन्धेऽष्ट हेतवः।
पुण्यपापकर्मनिरूपणम्ज्ञानावरणीयायष्टविध पौद्गलिकं कर्म प्रत्येकं द्विविधम्-पुण्यपापभेदात् । शुभंकर्म-पुण्यम् । अशुभं कर्म-पापम् । ननु विनापि पुण्यपापाभ्यां स्वभावत एवं जगद्वैचित्र्यं जायते किं पुनस्तत्कल्पनया ? उच्यते-शृणु-स्वभावादेव हि त्रयो विकल्पाः समुत्पद्यन्ते यया-(१) स्वभावः कि वस्तुरूपः १ (२) कारणाभावो एक-एक प्रदेश अनन्त ज्ञानावरणीय आदि कर्मस्कन्धों के साथ बंधता है, उसी प्रकार अनन्तदर्शनावरणीय भादि फर्मस्कन्धों के साथ भी बंधता है। (८) कर्म के वे स्कन्ध भी अनन्तानन्तप्रदेशी होते हैं। प्रदेशबन्ध में ये आठ हेतु हैं।
पुण्यकर्म और पापकर्मज्ञानवरणीय आदि प्रत्येक पौद्गलिक कर्म दो-दो प्रकार का है, पुण्यरूप और पापरूप । शुभ कम पुण्य और अशुभ पाप कहलाता है।
शङ्का-पुण्य और पाप के बिना ही स्वभाव से जगत् की विचित्रता हो सकती है, फिर पुण्य पाप की कल्पना करने से क्या लाभ है ।
समाधान-स्वभाववाद में तीन विकल्प हो सकते हैं, जैसे स्वभाव कोई वस्तु है , या कारण का अभाव ही स्वभाव कहलाता है ?, अथवा स्वभाव किसी એક એક પ્રદેશ અનન્ત જ્ઞાનાવરણીય આદિ કર્મસ્કંધેની સાથે પણ બંધાય છે. એ પ્રમાણે દર્શનાવરણય આદિ કર્મધેની સાથે પણ બંધાય છે. (૮) કમના તે સ્કંધ પણ અનન્તાનન્તપ્રદેશી હેય છે. પ્રદેશ બંધમાં આ આઠ હેતુ છે.
પુણ્યકર્મ અને પાપકર્મ—જ્ઞાનાવરણીય આદિ પ્રત્યેક પૌગલિક કર્મ બે-બે પ્રકારના છે-(૧) પુયરૂપ અને (૨) પાપ શુભ કર્મ-પુણ્ય અને અશુભ કર્મ પાપ કહેવાય છે.
શકા-જુય અને પાપ વિનાજ, સ્વભાવથી જગતની વિચિત્રતા હોઈ શકે છે, તે પછી પુણય પાપની કલ્પના કરવાથી શું લાભ છે?
સમાધાન સ્વભાવવાદમાં ત્રણ વિકપ (તર્ક-વિતર્ક) થઈ શકે છે, જેમકે સ્વભાવ જ કઈ વસ્તુ છે? અથવા કારણને અભાવ જ સ્વભાવ કહેવાય છે? અથવા સ્વભાવ કેંઈ
ma