________________
-
-
રિટે
পানাম यथा गगनम् । अनुत्पत्ती सत्यामविनाशित्वेन, तथा सर्वकालावस्थायित्वेन, तया क्षणापेक्षयाऽपि निरन्वयनाशाभाववत्वेन चात्मनो नित्यत्वं सिध्यति । देहात्मवादिना परिमितकालावस्थायित्वमात्मनो मन्यते, तथा क्षणिकवादिनापि निरन्वयक्षणिकपरिणाममवाहस्य नित्यत्वं स्वीक्रियते। तो चैवंविधनित्यत्वसाधनेन निराकृतौ । शशशङ्गादावपि जन्मामावसत्वेन हेती साध्पन्पातिर्न स्यादती वस्तुत्वे सतीत्युक्तम् ।
न चामूर्तत्वस्य परमाणौ व्यभिचार आशङ्कनीयः, आहेतमते नित्यउत्पत्तिरहित और अविनाशी होने के कारण, तथा सर्वकाल में विद्यमान रहने के कारण
और क्षण की अपेक्षा भी समूल नाशवान् न होने के कारण आमा की नित्यता सिद्ध होतो है। देह को ही आत्मा मानने वाला कहता है कि-आत्मा परिमित काल तक ठहरता है । तथा क्षणिकवादी भी निरन्वय क्षणिक परिणाम-प्रवाह को नित्य मानता है। इस प्रकार आत्मा की नित्यता सिद्ध करके इन दोनों के मत का निराकरण किया गया है । प्रस्तुत हेतु में 'वस्तु होते हुए भी यह विशेषग इस लिये लगाया है कि शश-विपाण आदि से व्यभिचार (हेतु हो और साध्य न हो) न हो, क्यों कि उत्पत्ति का अभाव तो उन में भी है किन्तु वस्तुत्व उन में नहीं है ।
अमूर्तत्व, परमाणु में नहीं है और वहाँ नित्यत्व हेतु है, इस लिये परमाणु કેમકે વસ્તુ છતાંય તેની ઉત્પત્તિ નથી હોતી, જેમકે આકાશ. ઉત્પત્તિરહિત અને અવિનાશી હોવાના કારણે, તથા સર્વકાલમાં વિદ્યમાન રહેવાના કારણે, અને ક્ષણની અપેક્ષાએ પણ સમૂળગો નાશવાન નહિ હોવાના કારણે આત્માની નિત્યતા સિદ્ધ થાય છે. દેહને જ આત્મા માનવાવાળા કહે છે કે-આત્મા પરિમિત કાલ સુધી લે છે, તથા ક્ષણિકવાદી પણ નિરન્વય ક્ષણિક-પરિણામપ્રવાહને નિત્ય માને છે. આ પ્રમાણે આત્માની નિયતા સિદ્ધ કરીને એ બંને (દેહવાદી અને ક્ષણિકવાદી)ના મતનું નિરાકરણ કર્યું છે. પ્રસ્તુત હેતુમાં “વસ્તુ હેવા છતાય પણ” એ વિશેષણ એ કારણથી આપ્યું છે કે -શશ-વિષાણ--(સસલાનાં શિંગડાં) આદિથી
વ્યભિચાર (હેતુ હોય અને સાધ્ય ન હોય) ન થાય, કારણ કે ઉત્પત્તિને અભાવ તે તેમાં પણ છે, પરંતુ વસ્તુ તેમાં નથી.
અમૂર્તવ, પરમાણમાં નથી, અને ત્યાં નિત્યત હેતુ છે, એ કારણથી પરમાણુમાં