________________
२२६
आचारानपत्रे
यच्चैकपदं नास्ति किन्तु सामासिकम्, तदपि व्युत्पत्तिमच्चे सत्यपि सार्थकं नास्ति, यथा खरविषाणादिकमिति । तत्रानैकान्तिकत्त्वापत्तिदोपस्तत्परिहारार्थमेकपदत्यमिति ।
1
1
ननु देह एव जीवपदस्यार्थोऽस्तु कथं पुनरात्मा विज्ञायेत । वेदरूपेऽर्थे जीवशन्दमयोगोऽपि दृष्टः, यथा-' भयं जीवः तस्मान्न हन्तव्यः' इति । अतो देह एवं जीवशब्दार्थतया ग्रहीतव्यः इति चेन्न पर्यायशब्दभेदाद देवजीवशब्दयोरर्थो भिन्न एवेति बोधनात् यथा aarataयोः, तत्र-पट कुम्म कलशादयो
,
?
शब्दस्य पर्यायाः, आकाशनभोव्योमादयस्त्याकाशशब्द पर्यायाः, अतस्तयोरर्थे । चाला ' विशेषण लगाया है। तथा जो एक पद नहीं है किन्तु समासयुक्त पद है वह व्युत्पत्तिवाला होते हुए भी सार्थक नहीं होता । जैसे खरविषाण आदि पद । इस में नैकान्तिकता हटाने के लिए 'एकपद' का प्रयोग किया गया है ।
ן'
शङ्का - जीव पदका अर्थ देह ही क्यों न मान लिया जाय ? मात्मा अर्य कैसे समझा जाय ? देह के अर्थ में जीव शब्दका प्रयोग देखा भी जाता है, जैसे ' यह जीव है, अतः इनन करने योग्य नहीं है । इस लिए ala शब्द का अर्थ शरीर ही लेना चाहिए ।
समाधान- देहके और जीव के पर्यायवाची शब्द अलग अलग हैं, भतः दोनों का अर्थ अलग-अलग ही मानना चाहिए। जैसे घटके पर्यायवाची कुम्भ, कलश आदि शब्द अलग हैं, और आकाश के पर्यायवाची शब्द नभ, व्योम, गगन आदि આપ્યું છે. તથા જે એક પદ નથી. પરંતુ સમાસયુક્ત પદ છે તે વ્યુત્પત્તિવાળું હાવા છતાંય સાર્થક થતુ નથી. જેમ ખવાણુ આદિ પદ્ય, તેમાં અનેકાન્તિકતા હુઠાવવા માટે એક પરના પ્રયાગ કરલે છે.
શકા જીવ' પદના અથ દેહ શા માટે માનવામાં નથી આવતે ? આત્મા અથ કેમ સમજાય છે ? દેહના અર્થમાં જીવ શબ્દના પ્રસેગ જોવામાં પણ આવે છે. જેમ આ જીવ છે, તેથી જીવા ચાગ્ય નથી એટલા માટે જીવ શબ્દને અથ શરીર જ લેવા જોઈ એ.
સમાધાન દેહ અને જીવના પર્યાયવાચી શબ્દ જૂદા જૂદા છે તેથી ખે અંતેના બાધ જૂદા જૂદા માનવા જોઈએ. જેમ ઘટના પર્યાયવાચી કુલ, કલશ આદિ શબ્દ અલગ છે, અને આકાશના પર્યાયવાચી શબ્દનલ, ત્ર્યામ, ગગન આર્ટ શબ્દ અલગ છે. એ કારણથી ઘટના અર્થ અને આકાશને અથ અલગ છે. એ
;