________________
२१८
-
आचारामने भवतु, अस्तित्वं च तस्य निर्वाधमेव । ज्ञानादिगुणाः सन्ति यस्य स गुणिरूप आत्मा कथमपलप्येत।
ननु देह एव ज्ञानादिगुणाः उपलभ्यन्ते तदाश्रयतया देह एवं रूपादीनां घट इव गुणी सिध्यति, न त्यात्मा । प्रयोगश्चैवम्-देहगुणा एव ज्ञानादयः, तत्रैवोपलभ्यमानत्वाद्, गौरकृशस्थूलतादियदिति चेन्न, ज्ञानादयो गुणा न देहसम्बन्धिनः, अमूर्तत्वाद् , अचाक्षुपत्वाद् वा, गगनवत् । द्रव्यविरहितो गुणो न भवति । तथापि उसके अस्तित्व में कोई बाधा नही आती । जिस के ज्ञानादि गुण मौजुद हैं उस गुणीरूप आत्मा का अपलाप किस प्रकार किया जा सकता है ।
शङ्का-देह में ही ज्ञानादि गुण पाये जाते हैं, अतः इन गुणों का आधार गुणी देह ही है, जैसे-रूपादि गुणों का आधार घट है। आमा ज्ञानादि गुणों का आश्रयभूत गुणी नहीं है । अनुमान इस प्रकार है-ज्ञान आदि देह के गुण हैं, क्यों कि वे देह में ही उपलब्ध होते, जैसे-गौरपन, दुबलापन और स्थूलता आदि।
समाधान-यह कहना ठीक नहीं, ज्ञान भादि गुण देह के नहीं हैं, क्यों कि वे अमूर्त हैं और भचाक्षुप (जो भाखसे नहीं दीखता ) हैं, जो अमूर्त और अचाक्षुप होते हैं वे देहके गुण नहीं होते, जैसे आकाश ।
गुण, द्रव्य के विना रह नहीं सकते अतः ज्ञान आदि गुणोंका आधारभूत कोई द्रव्य अवश्य होना चाहिए । ज्ञानादि गुणोंके अनुरूप जो अरूपी एवं अचाक्षुष गुणी हैं वह देह से भिन्न आत्मा ही है । આત્માના અસ્તિત્વમાં કઈ પ્રકારની હરકત આવતી નથી. જેને જ્ઞાનાદિ ગુણ હૈયાત છે, તે ગુણરૂ૫ આત્માને અપલાપ-(છતી વસ્તુને નથી એમ કહેવું તે) કેમ કરવામાં આવે ?..
શકા–દેહમાં જ જ્ઞાનાદિ ગુણ દેખાય છે, તે કારણથી એ ગુણાને-આધાર ગુણ દેહ જ છે, જેમ રૂપાદિ ગુણેને આધાર ઘટ છે. આત્મા જ્ઞાનાદિ ગુણોને આશ્રયભૂત ગુણ નથી. અનુમાન આ પ્રમાણે છે-જ્ઞાન આદિ દેહના ગુણ છે, કેમકે તે દેહમાં જ ઉપલબ્ધ જણાય છે, જેમકે ગોરાપણું, દુબલાપણું અને ધૂળતા-orej गेरे.
સમાધાન–એ પ્રમાણે કહેવું તે ચગ્ય નથી; જ્ઞાન આદિ ગુણ તે દેહના ગુણ નથી, કેમકે તે અમૂર્ત છે, અને અચાક્ષુષ છે. (જે નેત્રથી દેખાતા નથી). જે અમૂન અને અચાક્ષુષ હોય છે તે દેહના ગુણ થઈ શકતા નથી, જેમ આકાશ. ગણ, દ્રવ્ય વિના રહી શકતા નથી, તે કારણથી જ્ઞાન આદિ ગુણના આધારભૂત' કેઈ દ્રવ્ય હોવું જોઈએ. એટલા માટે જ્ઞાનાદિ ગુણેને અનુરૂપ જે અપી અને અચાક્ષુષ ગુણી છે, તે દેહથી ભિન્ન આત્મા જ છે,