________________
१५७
आचारचिन्तामणि-टीका अवतरणा व्यवहारनयः सिद्धसदृशा एक, तत्र ये सकलं कर्म क्षपयन्ति ते सर्वे जीवाः सिद्धा भवंति, तस्मात् सर्वेपामेकैव सत्ता विद्यते । यदि सर्वे सिद्धसदृशास्तहि कथमभव्यजीवैः सिद्धगतिभाग्भिन भूयते ? इति श्रूयताम्
अभव्यजीवानामनाधनन्तचिकणकर्मसंबन्धात्, परावर्तस्वभावाभावाच कर्मक्षपणशक्तिर्नास्ति, भव्यानां तु तादृशचिकणकर्मामावात् , परावर्तस्वभावसद्भावाच देवगुरुधर्मसामग्रीसत्वे ज्ञानादिरत्नत्रयसमाराधनेन, गुणश्रेणिसमारोहणेन च सिद्धपदं लब्धुं शक्यम् । समस्त कर्मीका क्षय कर डालते हैं वे सब सिद्ध कहलाते हैं। उनका असली स्वरूप प्रकट हो जाता है। संसारी जीव कर्म के अधीन होने के कारण दुःखी होते हैं। इस प्रकार यद्यपि प्रत्येक जीव की सत्ता पृथक्-पृथक् है, तथापि उन में स्वरूप की समानता है।
प्रश्न-यदि समस्त जीव सिद्धों के समान है तो अभव्य जीव सिद्धिगति क्यों प्राप्त नहीं करते ?
उत्तर-मुनिये, अमन्य जीवों में अनादि अनन्त चिकने कर्मों के सम्बन्ध से और अपरिवर्तनशील स्वभाव के कारण कर्मों का क्षय करने की शक्ति नहीं है। भव्य जीवों के वैसे चिकने कर्मों के न होने से, और परावर्त स्वभाव से, देव गुरु और धर्मरूप सामग्रीके मिलने पर ज्ञानादिस्नत्रय की भाराधना करने से, तथा गुणश्रेणी पर आरोहण करने से उनको सिद्धपद प्राप्त करना शक्य है। કર્મોનો ક્ષય કરી નાખે છે, તે સર્વે સિદ્ધ કહેવાય છે. તેનું અસલી સ્વરૂપે પ્રગટ થઈ જાય છે. સંસારી જીવ કર્મને આધીન હોવાના કારણે દુઃખી હોય છે. એ પ્રમાણે જો કે પ્રત્યેક જીવની સત્તા પૃથ-પૃથફ-જૂદી જૂદી છે, તે પણ તેનામાં સ્વરૂપની समानता छे.
પ્રશ્ન-જે સર્વ જીવ સિદ્ધોની સમાન છે તો અભવ્ય જીવ સિદ્ધગતિને કેમ પ્રાપ્ત કરી શકતા નથી ?
ઉત્તર-સાંભળે, અભવ્ય જેમાં અનાદિ-અનંત ચિકણું કર્મોને સંબંધ હોવાથી અને અપરિવર્તનશીલ સ્વભાવના કારણે કર્મોને ક્ષય કરવાની શક્તિ નથી; ભવ્ય જીને તેવાં ચીકણું કર્મ ન હોવાથી અને પરાવર્ત–વભાવથી દેવ, ગુરુ અને ધર્મરૂપ સામગ્રીને મળવા પર, જ્ઞાનાદિ રત્નત્રયની આરાધના કરવાથી, તથા ગુણ શ્રેણી પર આરોહણ કરવાથી તેઓને સિદ્ધપદ પ્રાપ્ત કરવું શક્ય છે.