________________
-
-
-
-
१४६
आवारागसूत्र स्तः। निचयनयाद् धर्मास्तिकायो गतिपरितानां जीवपगलानां गति प्रति सहायदानरूपां क्रियाम् , अधर्मास्तिकायः स्थितिपरिणतजीवपुद्गलानां स्थिति पति सहायदानरूपां क्रियां करोति । तथैवाकाशोऽनकाशदानरूपां .क्रियां, कालय वर्तनारूपक्रिया जीवाजीयेषु विधत्ते । तथैव निश्चयेन जीवः स्वस्वरूपरमणरूप क्रियां करोति । यदि निश्चयनयेन शुभाशुभरूपविभावदशारमणात्मिकां क्रियां कुर्यात्तदाऽऽत्मा कदाप्यविचलपदं नाप्नुयात् , अतः स्वस्वरूपपरिणविरूपामेव क्रियां करोति । निश्चयनयेन पुद्गलोऽप्यनादिकालतः स्वपूरणगलनरूपां क्रिया समाचरति । तस्माद् निश्चयनयेन सर्वाणि द्रव्याणि सक्रियाणीति ज्ञातव्यम् ।
है । निश्चयनय से धर्मास्तिकाय, गतिपरिगत जीवों और पुदलों को गति में सहायकता देने की क्रिया करता है, और अधर्मास्तिकाय स्थितिपरिणत जीवों एवं पुद्गलोकी स्थिति में सहायता देनेकी क्रिया करता है। इसी प्रकार आकाश-अवगाहदानरूप किया करता है, और काल वर्तना आदि में सहायता पहुँचाता हैं । जीव निश्चयनय से निजस्वरूप-स्मणरूप क्रिया करता है । अगर निश्चय नय से जीत्र शुभ और अशुभ रूप विभावदशा में रमण करने की किया करे तो उसे अविचल पद की कदापि प्राप्ति नहीं हो सकती, अत एव जीव अपने स्वभाव में परिणतिरूप क्रिया ही करता है। निश्चय नय की अपेक्षा पुद्गल भी अनादि काल से पूरण गलन रूप क्रिया कर रहा है । इस प्रकार निश्रय नय से सभी द्रव्य सक्रिय है।
પુદગલ દ્રવ્ય સક્રિય છે. નિશ્ચયનયથી ધમસ્તિકાય, ગતિમાં પરિણત છે અને તે પુગલોની ગતિમાં સહાયતા કરવાની ક્રિયા કરે છે, અને અધર્માસ્તિકાય, રિથતિમાં પરિણત છે અને પુદ્ગલની સ્થિતિમાં સહાયતા દેવાની ક્રિયા કરે છે. એ પ્રમાણે આકાશ, અવગાહદાનરૂપ ક્રિયા કરે છે, અને કાલ વત્તના આદિમાં સહાયતા પહોંચાડે છે, જીવ નિશ્ચયનયથી નિજસ્વપ-રમણરૂપ ક્રિયા કરે છે. અગર નિશ્ચયનયથી જીવ શુભ અને અશુભરૂપ વિભાવદશામાં રમણ કરવાની ક્રિયા કરે છે તેને અવિચલ પદની પ્રાપ્તિ કદાપિ પણ થઈ શકે નહિ, એટલા કારણથી છવ પિતાના સ્વભાવમાં પરિણતિરૂપ ક્રિયા જ કરે છે, નિશ્ચયનયની અપેક્ષા એ પુદ્ગલ પણ અનાદિ કાલથી પૂરણ-ગલનરૂપ ક્રિયા કરે છે, એ પ્રમાણે નિશ્ચયનયથી સર્વ દૂબે સક્રિય છે,