________________
-
- आचाराम यंत्वादिविशेषगुणानां च समुदायो द्रव्यम् । एवं 'द्रव्यपर्यायस्वरूपमपी-स्पनुपदमेव चक्ष्यते।
... . पर्यायलक्षणम्... परियन्ति-उत्पादविनाशी प्राप्नुवन्ति न सर्वदा तिष्ठन्तीति पर्यायाः। यदापरि सर्वथा अयन्ते गच्छन्ति द्रव्यगुणो समाश्रयन्तीति पर्यायाः। . द्रव्यस्योत्पादविनाशशालिनो धर्माः पर्यायाः । पर्याया हि द्रव्यं गुणं चाश्रित्य वर्तन्ते । कालभेदादेकमेव ज्ञानं जीवस्यान्यदन्यद्रूपं दधन पर्यायशब्दवाच्यं भवति, यथा कश्चिदप्टवीयो विनयी प्रमादविकयावर्जितो वालमुनिगुरुचरणसरोज सेवमानः पूर्वमावश्यफमात्रमधीत्य समितिगुप्तिज्ञानं संपादयति, विशेष गुणों का समूह नहीं बन सकता है। ऐसे द्रव्य और पर्याय के विषय में भी समझना चाहिए, वह अभी आगे बतायेंगे।
पर्याय का लक्षण'- जिनके निस्तर उत्पाद और व्यय होता है, जो सदैव स्थिर नहीं रहते उन्हें पर्याय फहते हैं । अथवा द्रव्य और गुण का आश्रय लेने वाले पर्याय कहलाते हैं।
द्रव्य के उत्पाद और विनाश--शील धर्म पर्याय कहलाते हैं। पर्याय, द्रव्य में भी रहते हैं और गुण में भी रहते हैं। जीवका एक ही ज्ञानगुण काल के भेदसे भिन्न-भिन्न रूप धारण करता हुआ पर्याय कहलाता है। जैसे एक आठ वर्ष का विनयी प्रमाद और. विकथा से दूर रहने वाला बाल मुनि अपने गुरु के चरण कमलों की सेवा करता हुआ રખવું જોઈએ કે વિભિન્ન દ્રવ્યના વિશેષ ગુણોનો સમૂહ બની શકતો નથી. એવી રીતે દ્રવ્ય અને પર્યાયના વિષયમાં પણ સમજવું જોઈએ. વિશેષ આગળ બતાવીશું.
___ पर्याय सक्षજેની અંદર હંમેશાં ઉત્પાદ અને વ્યય થયા કરે છે. અને જે હંમેશાં–સદાકાળ સ્થિર રહેતું નથી તેને પર્યાય કહે છે, અથવા દ્રવ્ય અને ગુણને આશ્રય લેનાર તેને પર્યાય કહેવામાં આવે છે. * દ્રવ્યને ઉત્પાદ અને વિનાશ-શીલ ધર્મ તે પર્યાય કહેવાય છે. પર્યાય, દ્રવ્યમાં પણ રહે છે અને ગુણમાં પણ રહે છે. જીવને એક જ જ્ઞાનગુણ કાલના ભેદથી ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને પર્યાય કહેવાય છે. જેવી રીતે કે એક આઠ વર્ષના વિનયવંત, પ્રમાદ અને વિકથાથી દૂર રહેવાવાળા બાલમુનિ પિતાના ગુરૂના ચરણ