________________
२ રાજપ્રભુ ધરે ધ્યાન
ઘાર ભય'કર વનવગડામાં રાજપ્રભુ ધરે ધ્યાન. અહાહા ! ....રા. સિ'હસમા એ ક્રૂર જીવાની વૃત્તિ થઈ ગઈ શાંત, અહાહા !...રા.
સસ મુનિઓને ઈડર વનમાં સિદ્ધ શિલાની પાસ દિવ્ય સ'ગ્રહના મેધ કરીને આપ્યું આત્મ જ્ઞાન. અહાહા !...રા.
અમૃત ઝરતી વાણી તારી ક્ષણ ક્ષણ છે મનડું હરનારી, પળ પળ જાગે નિળકારી તારુ આત્મજ્ઞાન. અહાહા ! ...રા.
માહમયીની
માહનીમાં રહ્યો છતાં નિર્મોહી “ વનમાં જઈ એ વનમાં જઈ એ ’’ એવા જપ તું જાપ, અહાહેા ! ... રા.
લેાક સ’ગમાં તને ન ‘સાહ્યું’ ઈડરિયા ગઢમાં મન માહ્યું જૂઠ, પ્રપ ́ચી અત્યાચારા જોઈ હૃદય અકળાય, અહાહા! ...રા.
“દોષિત પર અનુક’પા આણા, ઉપકારા કરી શિવસુખ માણેા, પ્રાણી માત્રમાં તું જ રહ્યો છે,” આપે એવું જ્ઞાન, અહાહા ! ....રા.
“દુષ્ટ જનાને દંડ ન દેવા ક્ષમા કરી લઘુતાને સેવા દયા ધર્મ એ વીર તણા” તું એધે વારવાર, અહાહા ! ...... રા.
“નિજના અવગુણાને જોવા ગુણ તણા અભિલાષી બનવું’ મુક્ત થવાનું એ જ ખરેખર, કહ્યું પ્રથમ સેાપાન, અહાહા ! ....રા.
*