________________
대 미대리 이대리리 머리 미리 리들리 대리 리리리리리 미대리 리리리리리
d
al થાય ,
પણસંકરણ
| 리 미러리
પIMiણા ઘ|Mિirrણા ઘ| Miણા ઘ| Hiદાણા 0|I[Fir|
સંતાનોમાં સંસ્કારોનું સિંચન જન્મ પછી કરવામાં આવે તે કરતા બાળક ગર્ભમાં હોય ત્યારથી જ તેનામાં સંસ્કારો સીંચવામાં આવે તો તે અનેકગણા વધારે અસરકારક રીતે ફળદાયી નીવડે છે. ગર્ભકાળથી જ બાળકમાં સંસ્કાર સિંચન કરવા માટે શું કાળજી લેવી – તે જાણવા માટે નીચેના પુસ્તકો ઉપયોગી થશે.
U-1 નામ : સંસ્કાર શકિત પ્રકાશક : સંસ્કાર શકિત ગર્ભસંસ્કરણ કેન્દ્ર
U-2 નામ : ગર્ભિણી પરિચર્યા પ્રકાશક : સંસ્કાર શકિત ગર્ભસંસ્કરણ કેન્દ્ર
U-3 નામ : સંકલ્પશકિત પ્રકાશક: સંસ્કારશકિત ગર્ભસંસ્કરણ કેન્દ્ર
U-4 નામ : ગર્ભિણી યોગ પ્રકાશક : સંસ્કારશક્તિ ગર્ભસંસ્કરણ કેન્દ્ર
U-5 નામ : જૈન વિવાહ વિધિ પ્રકાશક : સંસ્કારશકિત ગર્ભસંસ્કરણ કેન્દ્ર (ઉપરના પાંચ પુસ્તકો “એન.એમ.ઠક્કરની ક. ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ થી પ્રાપ્ત થઈ શકે છે.)
g[ચના અાંદોલન
U-6 નામ : માતા અન્નશુદ્ધ તો બાળક સત્ત્વશુદ્ધ લેખક : વેણીશંકર મુરારજી વાસુ પ્રકાશક : કમલ પ્રકાશન ટ્રસ્ટ (માતાની આહારશુદ્ધિ ઉપર બાળકની સાત્ત્વિકતાનો આધાર હોય છે. બાળક સાત્ત્વિક બને તે માટે માતાએ આહારમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે પ્રકાશ પાથરતી પુસ્તિકા)
[][]]
76