________________
0-18 નામ : શ્રી અજાહરા પાર્શ્વનાથ જૈન તીર્થ :
ઈતિહાસ-પ્રભાવ-પંચતીર્થી લેખક : વિજય શીલચન્દ્રસૂરિ મ.સા. પ્રકાશક : શ્રી ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ, ગોધરા (આ નાનકડી પુસ્તિકામાં અજારા પાર્શ્વનાથ તીર્થનો ઈતિહાસ દર્શાવવાની સાથે તીર્થનો પ્રભાવ બતાવતી ઘટનાઓનું પણ આલેખન થયું છે)
O-19 નામ : વલભીપુરની ઐતિહાસિક કીર્તિગાથા લેખક : વિજય શીલચન્દ્રસૂરિ મ.સા. પ્રકાશક : શ્રી ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ, ગોધરા. (વલભીપુર તીર્થના ભૂતકાલીન ઈતિહાસ અને વર્તમાન બંને ને આ નાનકડી પુસ્તિકામાં સમાવાયા છે.)
0.20 નામ : ભારતના જૈન તીર્થો અને તેનું શિલ્પ સ્થાપત્ય સંપાદક/પ્રકાશક : સારાભાઈ મણિલાલ નવાબ (પ્રાચીન જૈન તીર્થો અને તેના શિલ્પ-સ્થાપત્યની વિશિષ્ટતા પર પ્રકાશ પાથરતું પુસ્તક)
0-21 નામ : જૈન તીર્થ પરિચાયિકા (હિન્દી) માર્ગદર્શક : આ.વિજય નિત્યાનંદસૂરિ મ.સા. સંપાદક : શ્રીચન્દ સુરાના, રાજેશ સુરાના, નિર્મલ જૈન પ્રકાશક : દિવાકર ટેકસ્ટોગ્રાફિકસ, આગરા (દરેક રાજયમાં આવેલા પ્રત્યેક તીર્થોની સંક્ષિપ્ત પરિચય આપતું પુસ્તક)
0-22 નામ : પરમ પાવન હસ્તિનાપુર જૈન તીર્થ (હિન્દી) લેખક : પં. હીરાલાલ દુગ્ગડ પ્રકાશક : હસ્તિનાપુર જૈન શ્વે.તીર્થ સમિતિ (હસ્તિનાપુર તીર્થનો પરિચય કરાવતું પુસ્તકો
[][]]
રીડર્સ ગાઈડ
પુસ્તકો જેવા વફાદાર બીજા કોઈ દોસ્ત ન હોઈ શકે.
-અર્નેસ્ટ હેમિંગ્વ
છે