________________
L-5 નામ : મારગ સાચા કોન બતાવે? લેખક : ભદ્રગુપ્તસૂરિ મ.સા. પ્રકાશક : વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ (આનંદઘન ચોવિશીનું રસાળ વિવેચન. આ પુસ્તક ગુજરાતી અને હિન્દી બંનેમાં ઉપલબ્ધ છે.)
L-6 નામ : દેવચંદ્રજી કૃત ચોવિશી (સ્વોપજ્ઞ બાલાવબોધ સહિત) સંપાદક : કાન્તિભાઈ બી. શાહ પ્રકાશક : શ્રુતજ્ઞાન પ્રસારક સભા
L-7 નામ : દેવચંદ્રજી કૃત ચોવિશી (સાથે) વિવેચક : કલાપૂર્ણસૂરિજી મ.સા. સંપાદક : પ્રેમલ કાપડીયા પ્રકાશક : હર્ષદરાય હેરીટેજ-મુંબઈ દિવચંદ્રજી કૃત સ્તવન ચોવિશીનું આકર્ષક કલાત્મક પ્રકાશન)
L-8 નામ : રસો વૈ સઃ લેખક : આ.વિ.યશોવિજયસૂરિ મ. પ્રકાશક : આચાર્ય ૐકારસૂરિ આરાધના ભવન (પૂજયપાદ દેવચન્દ્રજી મહારાજકૃત શ્રી અભિનંદન જિન સ્તવના પર સ્વાધ્યાય)
L-9 નામ : સાધનાપથ લેખક : આ.વિ.યશોવિજયસૂરિ મ. પ્રકાશક : આચાર્ય ૐકારસૂરિ આરાધના ભવન (પૂજયપાદ દેવચન્દ્રજી મહારાજકૃત શ્રી સુવિધિનાથ જિન સ્તવના પર સ્વાધ્યાય)
L-10 નામ : પરમ તારા માર્ગે લેખક : આ.વિ.યશોવિજયસૂરિ મ. પ્રકાશક : આચાર્ય ૐકારસૂરિ આરાધનાભવન (પૂજયપાદ દેવચન્દ્રજી મહારાજ કૃત શ્રી મહાવીર પ્રભુ સ્તવના પર સ્વાધ્યાય)
"ઘચના અાંદોલન
L-11 નામ : પ્રગટયો પૂરન રાગ લેખક : આવિ.યશોવિજયસૂરિ મ. પ્રકાશક : આચાર્ય ૐકારસૂરિ આરાધનાભવન (પૂજયપાદ દેવચન્દ્રજી મહારાજકૃત પ્રભુ નેમિનાથ જિન સ્તવના પર સ્વાધ્યાય)
54