________________
이도 레리러 들리도 레리다 들리기도
리레이도 레리
C કથાસંગ્રહ
=
T US | EJ TET
કરી કાર|| |
a] ]tiE TELIEદEી પાદiઘJaiીન કારાં : ICIJE Eી થાણાં1 શાંFિી. | [], સElઝ થા]EElણ કથાસંઘle iEl Telulia સES
સંક્ષેપરુચિવાળા જિજ્ઞાસુઓ નાની નાની કથાઓને વધુ પસંદ કરે છે. એક જ પુસ્તકમાં નાની નાની ઘણી કથાઓ હોય તેવી કથાસંગ્રહોની સીરીઝ અહીં પ્રસ્તુત છે.
C1 નામ : ભરતેશ્વર બાહુબલિ વૃત્તિ ભાષાંતર અનુવાદક : મોતીલાલ ઓઘવજી ભાવનગરી પ્રકાશક : જૈન વિદ્યાશાળા, અમદાવાદ
c-2 નામ : જિનશાસનના પ્રભાવકો (આઠ પ્રભાવકોની કથા) લેખક : રશ્મિકાંત હરિશંકરભાઈ જોષી પ્રકાશક : ગુરૂ સમુદ્ર અનેકાંત આદર્શ ટ્રસ્ટ, અમદાવાદ
c-૩ નામ : તે કાળે તે સમયે (આઠ પ્રભાવકોની કથા) લેખક : મુનિ રાજદર્શનવિજય પ્રકાશક : રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ (આ પુસ્તકમાં આત્મકથાની શૈલીથી લખાયેલી આઠ પ્રભાવકોની કથા છે.)
c-4 નામ જૈન શાસનના ચમકતા હીરા (૧૦૮ જૈન ચરિત્ર કથાઓ) સંપાદક : વરજીવનદાસ વાડીલાલ શાહ પ્રકાશક : વરજીવનદાસ વાડીલાલ શાહ
g[ચના અાંદોલના
c-5 નામ : આત્મકથાઓ (ગુજરાતી / હિન્દી) લેખક : આ. મુકિતચંદ્ર-મુનિચંદ્રસૂરિજી મ.સા. પ્રકાશક : શાન્તિ-જિન આરાધક મંડળ (આ પુસ્તકમાં અનેક અનેક મહાપુરૂષોની કથાઓ છે. આ કથાઓની વિશેષતા એ છે કે સ્વયં પાત્રો જ આપણી સમક્ષ આવીને બોલતા હોય એવી કલ્પના કરીને લખાયું છે. રસ પડે તેવું પુસ્તક.).
32