SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ [ વૈરાગ્યવર્ષા નિશ્ચિતરૂપમેં થમ આ આવેગા થા કલ આવેલા ઐસા પતા નહીં હૈ ઇસલિયે આત્મહિતકારી જિનેન્દ્રકવિત ધર્મકો તુ શીઘ્ર કર. ૪૪૫. (શ્રી સજ્જન ચિત્ત વલ્લભ) * જે સમયે તપસ્વી અંતરાત્માને મોહવશાત્ રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય તે જ સમયે તે તપસ્વીએ શુદ્ધાત્મસ્વરૂપની ભાવના કરવી. એમ કરવાથી રાગ-દ્વેષાદિ ક્ષણવારમાં શાંત થઈ જાય છે. ૪૪૬. (શ્રી સમાધિતંત્ર) * સંસાર, શરીર અને ભોગોથી જેનું મન વિરક્ત થયું છે તે જીવ આત્માને ધ્યાવતાં, તેની મહા વિસ્તૃત સંસારરૂપી વેલ છિન્નભિન્ન થઈ જાય છે. ૪૪૭. (શ્રી પરમાત્મપ્રકાશ) * છ ખંડકા સ્વામી ચક્રવર્તી સમ્રાટ ભી ઇસ પૃથ્વીકો ઔર સર્વ ભોગ્ય પદાર્થોકો તૃણ કે સમાન નિઃસાર જાનકર છોડ દેતા હૈ. ઔર નિગ્રંથ દિગંબર મુનકી દીક્ષા ધારણ કર લેતા હૈ, ૪૪૮, (શ્રી સારસમુચ્ચય) * જે વિષથથી વિરક્ત છે તે જીવ નરકમાં તીવ્ર વેદના છે. તેને પણ ગુમાવે છે, ત્યાં પણ અતિ દુઃખી થતો નથી. તેથી ત્યાંથી નીક્ળીને તીર્થંકર થાય છે. આ જિનેન્દ્ર વર્ધમાન ભગવાને કહ્યું છે. ૪૪૯. (શ્રી શીલપાકુંડ) * અરે! ઇસ શરીરકો દેખકર અબ ભી શરીરરૂપ પરસે વૈરાગ્ય નહીં હૈ! કૈસે શરીરસે?-રક્તવીર્યસે બને હડી, માંસ, મજ્જાદિસે ભરે, બાહરસે સર્વ તરફસે મકખીકે પરોકે સમાન ચડીસે ઢકા હુઆ હૈ; નહીં તો કાક, બગુલાદિક પક્ષિયોકે દ્વારા યહ શરીર ખા લિયા જાતા. ૪૫૦, (શ્રી સજ્જન ચિત્ત વલ્લમ) વૈરાગ્યવાં ૧૦૮ * જ્ઞાની પોતામાં અને પરદ્રવ્યમાં સર્વયા કંઈ પણ સંબંધ દેખતો નથી. તેથી આ પુદ્ગલનું નાટક જેવું જણાયું તેવી રીતે નાચે, સ્વયં ઊપજે, સ્વયં વિશે, સ્વયં આવે, સ્વયં જાય, હું એના નાટકને ન રાખી શકું કે ન છોડી શકું. “એના નાટકના રાખવાછોડવાની ચિંતા પણ કરવામાં આવે તે પણ જડી છે, કારણ કે તે પરવસ્તુ છે. પોતાના ગુણપર્યાય, ઉત્પાદ્યયૌવ્ય, કર્તાકર્મક્રિયાદિની સામગ્રીથી સ્વાધીન છે." શ્રી સોન . * જેવી રીતે પક્ષી એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર તથા ભમરો એક ફૂલથી બીજા ફૂલ ઉપર જાય છે તેવી જ રીતે અહીં સંસારમાં જીવ નિરંતર એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં જાય છે તેથી બુદ્ધિમાન મનુષ્ય ઉપરોક્ત પ્રકારે પ્રાણીઓની અસ્થિરતા જાણીને ઘણું કરીને કોઈ ઇષ્ટ સંબંધીનો જન્મ થતાં હર્ષ પામતાં નથી અને તેનું મૃત્યુ થતાં શોક પણ પામતાં નથી. ૪૫૨.(શ્રી પદ્મનંદિ પંચવિશિત) * ભાવોહ અપવિત્ર, આત્માના ગુણોનો ઘાત કરવાવાળો, રૌદ્રરૂપ (ભયંકરરૂપ), દુઃખ અને દુઃખરૂપ ાને આપવાવાળો છે, એ ભાવમોહના વિષયમાં અધિક ક્યાં સુધી કહીયે? માત્ર એ ભાવમોહ જ સંપૂર્ણ વિપત્તિઓનું સ્થાન છે. ૪૫૩. (શ્રી પંચાધ્યાયી) * જે જીવ પોતાના સ્વરૂપથી દેહને પરમાર્થપણે ભિન્ન જાણી આત્મસ્વરૂપને સેવે છે-ધ્ધાવે છે તેને અન્યત્વભાવના કાર્યકારી છે. ૪૫૪. (શ્રી સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા) * હૈ યોગી! જો તુ ચિન્તાઓંકી છોડેગા તો સંસારકા ભ્રમણ છૂટ જાયેગા, ચોકિ ચિંતામેં લગે હુએ છદ્મસ્થ અવસ્થાવાલે તીર્થંકરદેવ ભી પરમાત્માકા આચરણરૂપ શુદ્ધભાવોકો નહીં પાતે. ૪૫૫. (શ્રી પરમાત્મપ્રકાશ)
SR No.009256
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra N Modi
PublisherKundkund Kahan Parmarthik Trust
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy