SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ [ વૈરાગ્યવર્ધા પરિચિત નહીં-ઇસ જીવને ભોગા નહીં. ઐસા કોઈ ચેતન-અચેતન પદાર્થ યા ક્ષેત્ર નહીં જો ઇસ જીવકો પરિચિત-અનુભૂત નહીં હૈ. ૩૬૧, (શ્રી સુભાષિતરત્નસંદોહ) * તીન લોકમેં જિતને દુઃખ હૈ, પાપ હૈ ઔર અશુચિ વસ્તુયે હૈં, ઉન સબકો લેકર ઇન મિલે હુસે વિધાતાને વૈર માનકર શરીર બનાયા હૈ. ૩૬૨. (શ્રી પરમાત્મપ્રકાશ) * જિતના કુછ શરીરના રાગ હૈ વહ આત્માને હિતમે અનિષ્ટ દેખા ગયા હૈ, જ્ઞાન વિજ્ઞાન જો આત્માકો ઇષ્ટ હૈ ઉનસે વિયોગ રહતા હૈ, અનિષ્ટ બાતોમેં સ્વભાવ રંગ જાતા હૈ, અનિષ્ટકી અનુમોદનાસે દુર્ગતિકા લાભ હોતા હૈ. ૩૬૩. (શ્રી ઉપદેશ શુદ્ધસાર) * ઇન્દ્રિયોના વિષયોમાં તૃષ્ણા રાખવાવાળાને ભીષણ અંતર્દાહ થતો જોવામાં આવે છે કારણ કે તે અંતર્રાહ વિના એ જીવોને વિષયોમાં રતિ કેવી રીતે થઈ શકે? ૩૬૪. (શ્રી પંચાધ્યાયી) * જૈસે વિષય-સેવનરૂપી વિષ વિષયલુબ્ધ જીવોકો વિષદુઃખ દેનેવાલા હૈ વૈસે હી ઘોર તીવ્ર સ્થાવર જંગમ સબ હી વિષ પ્રાણિયોકો વિનાશ કરતે હૈં તથાપિ ઇન સબ વિષોમેં વિષયોંકા વિષ ઉત્કૃષ્ટ હૈ, તીવ્ર હૈ. ૩૬૫. (શ્રી શીલપાહુડી * રાગરહિત ચિકૂપ પૂર્ણાનંદનો સમુદ્ર આત્મા, તેમાં જ સાચું સુખ છે; સંસારના ઇન્દ્રિયસુખો તો તેની પાસે આગિયા જેવા છે, તેમાં સુખ માનવું તે તો ફક્ત દુર્બુદ્ધિનો ફેલાવ છે. ૩૬૬. (શ્રી વચનામૃત-રાતક) * શરીરો, ધન, સુખદુઃખ અથવા શત્રુમિત્રજનો-એ કાંઈ જીવને ધ્રુવ નથી, ધ્રુવ તો ઉપયોગાત્મક આત્મા છે. ૩૬૭. વૈરાગ્યવર્ષા ] (શ્રી પ્રવચનસાર) * જો યહ જવાન સ્ત્રી અપની સુંદરતારૂપી જલસે ભરી હુઈ નદી કે સમાન માલૂમ હોતી હૈ યહી વહ સ્ત્રી હજારોં દુઃખરૂપી તરંગોંસે ભરી હુઈ ભયાનક નર્કકી વૈતરણી નદીકે સમાન હૈ. ૩૬૮. (શ્રી સારસમુચ્ચય) * વિષયોંકા સેવન કરનેસે પ્રાણિયોકો કેવલ રતિ હી ઉત્પન હોતી હૈ. યદિ વહ રતિ સુખ માના જાવે તો વિષ્ટા આદિ અપવિત્ર વસ્તુઓકે ખાનેમેં ભી સુખ માનના ચાહિયે. કોંકિ વિષયી મનુષ્ય જિસ પ્રકાર રતિકો પાકર અર્થાતુ પ્રસન્નતાસે વિષયોંકા ઉપભોગ કરતે હૈં ઉસી પ્રકાર કુત્તા ઔર શૂકરોંકા સમૂહ ભી તો પ્રસન્નતા, સાથ વિષ્ટા આદિ અપવિત્ર વસ્તુયે ખાતા હૈ. ૩૬૯. (શ્રી આદિપુરાણ) * જે આ આત્માને પૌદ્ગલિક પ્રાણોની સંતાનરૂપે પ્રવૃત્તિ છે, તેનો અંતરંગ હેતુ અનાદિ પૌગલિક કર્મ જેનું મૂળ (-નિમિત્ત) છે એવું શરીરાદિના મમત્વરૂપ ઉપરકતપણું (-વિકારીપણું) છે. ૩૭૦. (શ્રી પ્રવચનસાર) * શરીર સંબંધી નાના પ્રકાર સંકલ્પ વિકલ્પ હોતે હૈ, શરીરકી દૃષ્ટિ હી વ શરીરકી અહબુદ્ધિરૂપી શ્રદ્ધા હી અનિષ્ટ કરનેવાલી હૈ, જિસસે જ્ઞાનસ્વભાવી આત્માના દર્શન નહીં હોતા હૈિ. ઇસસે જ્ઞાનાવરણકર્મકા પ્રચુર બંધ હોતા હૈ, તબ દુઃખની સંતાન પડ જાતી હૈ. ૩૭૧. (શ્રી ઉપદેશ-શુદ્ધસાર) * સર્વ કુટુંબાદિક તબ તક હી સ્નેહ કરે હૈ જબ તક દાનકારિ ઉનકા સન્માન કરે હૈ, જૈસે શ્વાનકે બાલકકો જબ લગ ટુકડા ડારિયે તો લગ અપના હૈ. ૩૭૨. (શ્રી પદ્મપુરા)
SR No.009256
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra N Modi
PublisherKundkund Kahan Parmarthik Trust
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy