________________
૭૯
[ વૈરાગ્યવર્ષા ચક્રવર્તીકા સામ્રાજ્ય કુમ્હારકી જીવની સમાન હૈ ક્યોંકિ જિસ પ્રકાર કુમ્હાર અપના ચક્ર (ચાક) ઘુમાકર મિટ્ટીસે બને હુએ ઘડે આદિ વર્તનોસે અપની આજીવિકા ચલાતા હૈ, ઉસી પ્રકાર ચક્રવર્તી ભી અપના ચાક (ચક્રરત્ન) ઘુમાકર મિટ્ટીસે ઉત્પન્ન હુએ રત્ન યા કર આદિસે અપની આજીવિકા ચલાતા હૈ-ભોગોપભોગકી સામગ્રી જુટાતા હૈ. ઇસલિયે ઇસ ચક્રવર્તીકે સામ્રાજ્યકો ધિક્કાર હૈ. ૩૧૯. (શ્રી આદિ પુરાણ)
* સૂર્ય કદાચિત્ સ્તબ્ધ હો સકતા હૈ, ચંદ્રમા કદાચિત્ તીક્ષ્ણ હો સકતા હૈ, આકાશ કદાચિત્ સ્તબ્ધ હો સકતા હૈ-સીમિત યા સ્થાનદાનક્રિયાસે શૂન્ય હો સકતા હૈ, સમુદ્ર કદાચિત્ નિદિયોંકે જલસે સંતુષ્ટ હો સકતા હૈ, વાયુ કદાચિત્ સ્થિર હો સકતી હૈ, તથા અગ્નિ ભી કદાચિત્ દાહક્રિયાસે રહિત હો સકતી હૈ; પરંતુ લોભરૂપ અગ્નિ કભી ભી દાહક્રિયાસે રહિત નહીં હો સકતી હૈ. (શ્રી સુભાષિતરત્નસંદોહ) * આચાર્ય મહારાજ કહતે હૈ કિ યહ બડા આશ્ચર્ય હૈ જો જીવોકા અજ્ઞાનસે ઉત્પન્ન હુઆ યહ આગ્રહ (હઠ) સેંકડો ઉપદેશ દેને પર ભી દૂર નહીં હોતા! હમ નહીં જાનતે કિ ઇસમેં ચા ભેદ હૈ !
૩૨૦.
એક બાર મિથ્યાશાસ્ત્રકી યુક્તિ ભોલે જીવોકે મનમેં ઐસી પ્રવેશ હો જાતી હૈ કિ ફિર સેંકડો ઉત્તમોત્તમ યુક્તિયે સુને તો ભી વે ચિત્તમેં પ્રવેશ નહીં કરતી હૈ! અર્થાત્ ઐસા હી કોઈ સંસ્કારકા નિમિત્ત હૈ કિ વહ મિથ્યા આગ્રહ કભી દૂર નહીં હોતા. ૩૨૧. (શ્રી જ્ઞાનાર્ણવ)
* વાસ્તવિક તો એ છે કે જેના યોગે રોગ ઉત્પન્ન થાય છે
વૈરાગ્યવર્ધા ]
0
વા થવાની કાયમ શંકા બની રહે છે તેનો તું નિર્મૂળ નાશ કર! શરીરથી રોગ ઉત્પન્ન થાય છે અને તે દુઃખે નિરંતર દુઃખી રહેવું પડે છે, તો હવે કંઈક એવું કર કે જેથી એ શરીર જ ફરી ઉત્પન્ન ન થાય. સુગમપણે અને નિર્દોષ ઔષધિથી રોગ દૂર થયો તો ઠીક, નહીં તો શરીર છૂટવા જેવા અણીના પ્રસંગે પણ સમ્યક્ સામ્યભાવને અનુસરવું એ પણ રોગનો સર્વથી પ્રબળ પ્રતિકાર જ છે-એમ તું સમજ. ૩૨૨. (શ્રી આત્માનુશાસન)
* કોઈ મનુષ્ય શુદ્ધ, સ્વાદિષ્ટ, સ્વચ્છ, અમૃત જેવા મિષ્ટાન્ન જમતો હોય ને શત્રુ તેમાં ઝેર ભેળવી દે; તેમ હું અત્યારે સંસારથી વિરક્ત થઈને, મારા અંતરમાં ધર્મરૂપી પરમ અમૃતનું ભોજન લેવા તત્પર થયો છું તે વખતે તેમાં રાજ્યલક્ષ્મીના ભોગવટાનું વિષ ભેળવીને આપ સ્વજનો શત્રુ કાર્ય ન કરશો. ૩૨૩. (શ્રી વરાંગ ચરિત્ર)
* જિસ પ્રકાર કરવતસે લકડી કટતી હૈ ઉસી પ્રકાર રાતદિનકે દ્વારા તેરી આયુકે નિષેક ક્ષીણ હોતે હૈં અતઃ શીઘ્રાતિશીઘ્ર અપના ભલા કરો, કર્યોકિ યહ ઠાઠ-બાટ તો યહીં પડા રહ જાયગા. (શ્રી બુધજન-સતસઈ)
૩૨૪.
* યદિ સૂર્યકી કિરણસમૂહમેં કદાચિત્ ઠંડકપના હો જાવે તથા ચંદ્રમામે ગર્મી હો જાવે વ કદાચિત્ સુમેરુપર્વતમેં જંગમપના યા હલનચલનપના પ્રાપ્ત હો જાવે તો હો જાવે, પરંતુ કભી ભી દુઃખોકી ખાન ઇસ ભયાનક સંસારકે ચક્રમેં ભ્રમણ કરતે હુએ પુરુષકો પ્રગટપને સુખ નહીં પ્રાપ્ત હો સકતા હૈ. ૩૨૫. (શ્રી તત્ત્વભાવના) * માતાના ગર્ભમાં રહેવાથી જે દુઃખ થાય છે તે નરકની