SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ [ વૈરાગ્યવર્ધા પશ્ચાત્તાપ થશે કે હું કંઈ કરી ન શક્યો. તથા મરણનો સમય નિશ્ચિત નથી તેથી આત્મજ્ઞાનની ભાવના સદાય કરવા યોગ્ય છે. ૧૮૩. (શ્રી સારસમુચ્ચય) * હે પ્રભુ! મેં અનાદિકાળથી આજ પર્યત જનમ જનમના જે દુઃખ સહ્યાં છે તે આપ જાણો છો; એ દુઃખને યાદ કરતાં મારા ‘દયમાં આયુધની જેમ ઘા વાગે છે. ૧૮૪. (શ્રી એકીભાવ સ્તોત્ર) * જિનાગમમાં જે જીવાદિક પદાર્થોનું સ્વરૂપ કહ્યું છે તે પ્રમાણ તથા નયથી અવિરૂદ્ધ છે તથા જીવાદિકના સ્વરૂપનું કથન આત્મસુખનું કારણ હોવાથી અમૃત તુલ્ય છે. આવા જિનાગમની પ્રાપ્તિ મને પૂર્વે કદિ થઈ નહતી. આ મને અપૂર્વ લાભ થયો છે. આ જિનાગમ સુગતિનો માર્ગ હોવાથી મેં સ્વીકારેલ છે. તેના આશ્રયથી મારો મરણભય દૂર થઈ ગયો છે. હવે હું મરણથી ડરતો નથી. ૧૮૫. (શ્રી મૂલાચાર) કે હે ભવ્ય જીવ! યદિ તૂ આત્માકા હિત કરના ચાહતા હૈ તો નિમ્ન કામ કર:- ઇસ ભયાનક સંસારકે દુઃખોંસે ભય કર, જિનશાસનમે પ્રેમ કર ઔર પૂર્વે કિયે હુએ પાપકા શોક કર. ૧૮૬. (Wી સારસમુચ્ચય) * હે જીવ! તૂને ભીષણ (ભયંકર) નરકગતિ તથા તિર્યંચગતિમેં ઔર કુદેવ કુમનુષ્યગતિમેં તીવ્ર દુઃખ પાયે હૈ, અતઃ અબ તૂ જિન-ભાવના અર્થાતુ શુદ્ધ આત્મતત્વની ભાવના ભા, ઇસસે તેરે સંસારકા ભ્રમણ મિટેગા. ૧૮૭. (શ્રી ભાવપાહુડ). * જૈસે નરકકા ઘર અતિ ઝીર્ણ જિસકે સેંકડો છિદ્ર હૈ, વૈસે યહ કાયરૂપી ઘર સાક્ષાતુ નરકકા મંદિર હૈ, નવ દ્વારોસે અશુચિ વસ્તુ ઝરતી હૈ ઔર આત્મારામ જન્મ-મરણાદિ છિદ્ર આદિ દોષ વૈરાગ્યવષ ] રહિત હૈ, ભગવાન શુદ્ધાત્મા ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મમલસે રહિત હૈ, યહ શરીર મલ-મૂત્રાદિ નરકસે ભરા હુઆ હૈ. ઐસા શરીરકા ઔર જીવકા ભેદ જાનકર દેહસે મમતા છોડકે વીતરાગ નિર્વિકલ્પ સમાધિમે ઠહરકે નિરંતર ભાવના કરની ચાહિએ. ૧૮૮. (શ્રી પરમાત્મપ્રકાશ) * યહ શરીર નિશ્ચયસે નાશ હોનેવાલા હૈ, સર્વ સંપત્તિર્યો વિયોગકે સન્મુખ હૈ, સ્ત્રીમેં સદા હી સુખકારી વ હિતકારી વ સભ્યતાસે વ્યવહાર કરનેવાલી નહીં હૈ, અપને કુટુંબી યા પુત્ર અપને મતલબસે વિનય કરનેવાલે હૈં, મરણકો દેનેવાલે વ શરણરહિત બહુત ગહરે દુ:ખોંસે ભી જિસકા તરના કઠિન હૈં ઐસે ઇસ સાર રહિત સંસારમેં સિવાય મોક્ષકે દૂસરા કોઈ પદ સુખકા દેનેવાલા નહીં હૈ. ૧૮૯. (ગ્રી તત્ત્વભાવના) * કર્મોકી ગતિ સર્પક સમાન કુટિલ હૈં. કભી રાજા બના દેતે હૈં, કભી રંક. સ્ત્રિયોંકા મન ભી ચંચલ હૈ. સંસારકા ઐશ્ચર્ય ભી સ્થાયી નહીં હૈ, પાનીકી લહરોકે સમાન ચપલ હૈ, મનુષ્યોંકા મન ભી ઇધર-ઉધર દૌડા કરતા હૈ. સંકલ્પ મદસે મત્ત સ્ત્રિયોંકી આંખોકી તરહ બહનેવાલા હૈ, યે સબ અસ્થિર હૈ, કેવલ એક મૃત્યુ હી નિશ્ચિત હૈ-ઐસા માનકર બુદ્ધિમાન પુરુષ તાત્ત્વિક ધર્મમેં મન લગાવે. ૧૯૦. (શ્રી સુભાષિતરત્નસંદોહ) * અહો! જગતમાં મૂર્ખ જીવોને શું મુશ્કેલ છે? તેઓ જે અનર્થ કરે તેનું આશ્ચર્ય નથી પણ ન કરે તે જ ખરેખર આશ્ચર્ય છે. શરીરને પ્રતિદિન પોષે છે, સાથે સાથે વિષયોને પણ તેઓ સેવે છે. એ મૂર્ખ જીવોને કંઈ પણ વિવેક નથી કે વિષપાન કરી અમરત્વ ઇચ્છે છે!સુખ વાંછે છે! ૧૯૧. (શ્રી આત્માનુશાસન)
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy