________________
જિણપત્રનં તને, ઇમ સમ્મત્ત મએ ગઢિય જીવનના છેલ્લા શ્વાસ સુધી અરિહંત મારા દેવ છે. સુસાધુ પુરુષ મારા ગુરુ છે. જિનેશ્વરકથિત તત્ત્પર્ધામાં મારી શ્રદ્ધા છે. આ સમ્યક્ત્વનો મેં સ્વીકાર કર્યો છે.
ક્ષમાયાચના
ખાર્મમિ સધ્વજીવે, સથે જીવા ખરંતુ મે; મિત્તી કે સવ્વભૂઐસુ, વેર મખ્ખું ન કુણઈ. તમામ જીવોને હું માફ કરું છું. તમામ જીવો મને માફ કરે; તમામ જીવ સાથે મારે મૈત્રી છે, કોઈની પણ સાથે મળે વૈર નથી.
જાપ અને ધ્યાન
દરરોજ નવકાર મંત્રનો તેમજ આત્માને વિશુદ્ધ અને વિબુ બનાવતા વિશિષ્ટ મંત્રોનો જાપ કરવો જોઈએ. તેમજ નિયમિત આત્મસ્વરૂપનું ધ્યાન ધરવું જોઈએ.
ચિત્તની શાંતિ અને પ્રસન્નતા તેમજ સ્થિરતા માટે મંત્ર-જાપ અને આત્મધ્યાન ખૂબ જ સહાયક બને છે. જીવનમાં બાર વ્રતો, છ આવશ્યક, નિત્ય જાપ અને ધ્યાનને સમુચિત સ્થાન આપવાથી જ જૈનત્વ સાર્થક થાય છે.
અઢાર પાપસ્થાનક
સ્થાનક એટલે ઘર. પાપના મુખ્ય અઢાર ઘર છે. માનવહૈયે એમાંથી એકાદ પણ પાપ પોતાનું ઘર માંડે છે, તો માણસનો આલોક-પરલોક બંને બગડે છે. આત્મસાધકે આ અઢાર પાપોનો ત્યાગ કરવાનો છે. અઢાર પાપ આ પ્રમાણે છે:
૧. પ્રાણાતિપાત
૨. મૃષાવાદ
૩. અદત્તાદાન
૪. મૈથુન
૫. પરિગ્રહ
૬. કોંધ
૭. માન
૮. માયા
. લાભ
૧૦. રાગ
૧૧. દ્વેષ
: હિંસા કરવી.
: અસત્ય-જૂઠ બોલવું.
: ચોરી કરવી.
: જતી.વન.
: વસ્તુ વ્યક્તિ અને વિચાર પ્રત્યે આસક્તિ મમતા રાખવા.
ઃ ગુસ્સો કરવો.
: અભિમાન/ઘમંડ કરવો.
: ફૂડ-કપટ કરવાં, દંભ રાખવો.
: લાલચુ બનવું.
: મમતાથી મૂઢ બળવું.
: ઇર્ષા કરવી, કિન્નાખોરી રાખવી.
: ઝગડ્ડ-કચવાટ કરવાં.
૧૨. કલહ
૧૩. અભ્યાખ્યાન : આક્ષેપ કરવો, આળ મૂકવું. : ચાડી-ચુગલી કરવી.
૧૪. પશુન્ય
૧૫. રતિ-અતિ
૧૬. પ૨પરિવાદ
૧૭. માંથી મૃષાવાદઃ કપટ કરીને અફવા ફેલાવવી.
૧૮. મિથ્યાત્વશલ્ય: સાચું જાણવા-સમજવા છતાંય તેને સાચું માનવું નહિ.
આત્મસાધકે આ બધાં પાપોથી બચવાનું છે. જેઓ આમાંથી એક કે એકથી વધુ પાપનું આચરણ કરે છે
: નાની નાની વાતમાં રાજી થવું. નારાજ થવું. : નિંદા કરવી.
તે ખૂદ પોતાના હાથે જ દુર્ગતિની વસિયત લખે છે.
તે
શ્રાવકના એકવીસ ગુણ
१८