________________
મન ! ક્રોધાગ્નિથી બળે તો ક્ષમાનું પાણી છાંટવું અહંકાર પર ચઢે તો નમ્રતાનો પાઠ શીખવાડવો માયા કપટની સંતાકુકડી રમે તો સરળતાના મેદાનમાં ઉભા રહી જવાનું લોભના પુરમાં તણાય ત્યારે સંતોષના કિનારો પકડીને બેસી જવાનું બસ... મન જીતાય ગયુ તો સમજો જગત જીતાય ગયા