SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ '' '' : કાકા ને it iટી = ''; શામ :-:: (૫૨) આયુષ્યની દોરી હોય તો બચે. કશુંય પાંસરું નહિ. દેહ તો છૂટી જાય. આત્મા શાશ્વત છે. આમારે તો એક સગુરુનું શરણુ છે. તેથી આત્માની વાત કરીએ તે પાછી ફરે નહિ. ___आणाए धम्मो आणाए तव्वो સદ્દગુરુનાં વચન છે. પરમકૃપાળુદેવનાં વચનામૃતો તે જ આધાર છે. તે જ વાંચવાં, વિચારવાં ને હૃદયમાં ઉતારી દેવાં. આત્મા થઈને આત્મા બોલ્યો.આરાધ્યો તો બસ. કહેવું કોને ? અધિકારીને કહેવાય. તમે દષ્ટિવાળા છો તે માનશો-માન થશે. એક પરમકૃપાળુદેવની જ શ્રદ્ધા પકડ કરી લેવી. તે જ એક કર્તવ્ય છે. તે ભૂલશો નહિ. તે જ પકડ કરી લેવાની. ડાહ્યા થયા વગર. “હું કંઈ જ ન જાણું. હું કંઈ જ ન સમજું. એણે કહ્યું તે સાચું.” એમ પકડ કરી લ્યો. આ આવે અને પરિણમી જાય તો થાય. બસ એ જે. પરમકૃપાળુદેવની શ્રદ્ધાની પકડ કરી લ્યો. બીજું માનશો નહિ. બીજું તો પર છે-કર્મ છે-પર્યાય છે. આત્મા નથી. બધું મુકાશે. આ છોડશો નહિ. - kliદં , " * * * * * * * *r*** 1$ 'f 15, Vor= "144 1 4 -1 * * !K*T: _', કan Arunable - Art Their , જૂનાગઢ પત્ર “અત્રે સુખશાતા ગુરુપ્રતાપે છેજ. (જબ જાગેગી આત્મા તબ લાગેગી રંગ.) ઘણા દિવસથી વૃત્તિ હતી, એકાંત નિવૃત્તિ લેવી, તે જોગ ગુરુપ્રતાપે બની આવ્યો છેજ. જો કે સત્સંગ એ એક ઠીક છે, પણ જ્યારે પોતીકો આત્મા આત્મવિચારમાં આવે ત્યારે જ કલ્યાણ થશે. નહિતર હજાર, લાખ સત્સંગ કરે, પ્રત્યક્ષ સગુરુ પાસે પડ્યો રહે પણ કલ્યાણ ન થાય. અત્રેની કોઈ અદ્ભુત વિચારે અને આત્મિક સુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વભવ પણ જણાય છે, આનંદ આનંદ વર્તે છે, એક જ શ્રદ્ધાથી – કહ્યું લખ્યું જાતું નથી. આપના જીવને શાંતિ થવા હેતુ જાણી જણાવ્યું છે. કોઈને જણાવવાની જરૂર નથી.” (જૂનાગઢ, ભાદરવા વદ ૮, મંગળ ૧૯૭૨) " ' એEf+A" * * * * * * * * * *Attr' : ' at R s - - -
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy