________________
'' ''
:
કાકા
ને
it
iટી
= '';
શામ :-::
(૫૨) આયુષ્યની દોરી હોય તો બચે. કશુંય પાંસરું નહિ. દેહ તો છૂટી જાય. આત્મા શાશ્વત છે. આમારે તો એક સગુરુનું શરણુ છે. તેથી આત્માની વાત કરીએ તે પાછી ફરે નહિ.
___आणाए धम्मो आणाए तव्वो સદ્દગુરુનાં વચન છે. પરમકૃપાળુદેવનાં વચનામૃતો તે જ આધાર છે. તે જ વાંચવાં, વિચારવાં ને હૃદયમાં ઉતારી દેવાં. આત્મા થઈને આત્મા બોલ્યો.આરાધ્યો તો બસ. કહેવું કોને ? અધિકારીને કહેવાય. તમે દષ્ટિવાળા છો તે માનશો-માન થશે. એક પરમકૃપાળુદેવની જ શ્રદ્ધા પકડ કરી લેવી. તે જ એક કર્તવ્ય છે. તે ભૂલશો નહિ. તે જ પકડ કરી લેવાની. ડાહ્યા થયા વગર. “હું કંઈ જ ન જાણું. હું કંઈ જ ન સમજું. એણે કહ્યું તે સાચું.” એમ પકડ કરી લ્યો. આ આવે અને પરિણમી જાય તો થાય. બસ એ જે. પરમકૃપાળુદેવની શ્રદ્ધાની પકડ કરી લ્યો. બીજું માનશો નહિ. બીજું તો પર છે-કર્મ છે-પર્યાય છે. આત્મા નથી. બધું મુકાશે. આ છોડશો નહિ.
- kliદં , "
* * *
*
* * *
*r*** 1$ 'f 15, Vor=
"144 1
4
-1
* * !K*T: _', કan Arunable
-
Art Their ,
જૂનાગઢ પત્ર “અત્રે સુખશાતા ગુરુપ્રતાપે છેજ. (જબ જાગેગી આત્મા તબ લાગેગી રંગ.) ઘણા દિવસથી વૃત્તિ હતી, એકાંત નિવૃત્તિ લેવી, તે જોગ ગુરુપ્રતાપે બની આવ્યો છેજ. જો કે સત્સંગ એ એક ઠીક છે, પણ જ્યારે પોતીકો આત્મા આત્મવિચારમાં આવે ત્યારે જ કલ્યાણ થશે. નહિતર હજાર, લાખ સત્સંગ કરે, પ્રત્યક્ષ સગુરુ પાસે પડ્યો રહે પણ કલ્યાણ ન થાય.
અત્રેની કોઈ અદ્ભુત વિચારે અને આત્મિક સુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વભવ પણ જણાય છે, આનંદ આનંદ વર્તે છે, એક જ શ્રદ્ધાથી – કહ્યું લખ્યું જાતું નથી. આપના જીવને શાંતિ થવા હેતુ જાણી જણાવ્યું છે. કોઈને જણાવવાની જરૂર નથી.”
(જૂનાગઢ, ભાદરવા વદ ૮, મંગળ ૧૯૭૨)
"
' એEf+A" * *
*
*
*
*
* * * *Attr'
:
' at R
s
- - -