________________
..
T
E T
HT
A
T
Te
t કિ '
'1* *
* *
* * * * * * * * *I # -4 * ** *** * * * *
* કે * * *
* * * * હાથ', '
કે '
' કાકા
-
(૫૦) ક્યાં? સમજણમાં હોય તે હોય. સમજણ જ કામ કરે છે. સમજી લેવાનું છે. હે ભગવાન! શું કરું ? હું તો થાક્યો, હું કંઈ જ જાણતો નથી, ગુરુનો જ પ્રતાપ છે. તેથી કદાચ દુઃખ હોય તોય શું? તે ન હોય તોય શું? સમજણ જોઈએ. હે ભગવાન! હું કંઈ જાણતો નથી.
એક વિઠ્ઠલ વરને વરીએ” બસ થઈ રહ્યું. તે જે છે તે છે. આત્મા સિવાય તે બીજાને કહેવાય ? આત્મા સિવાય તે બીજાને મનાય ? સમજણ જેટલી હોય તે ખરી. આત્માને જ કહેવાય. બીજાને કહેવાય કે મનાય ? ક્ષયોપશમ હોય પણ તેમાં ભેદ. ક્ષયોપશમથી ખબર પડે, ક્ષયોપશમ તે આત્મા ન હોય. તેને આત્મા માની બેઠો છે. તે તો બધા સંજોગો. આત્મા ન હોય ઢીંગલા ઢગલાની રમત.
ત્યારે સંકલ્પ-વિકલ્પ કેમ આવે છે? સંકલ્પ વિકલ્પ તો આવે. કર્મ હોય ત્યાં સુધી આવે-તે કર્મના, આત્માના નહિ. કર્મ ન હોય તો કંઈ નહિ. કર્મ હોય તો હોય. બધાંનેય વેદવાં પડે. કર્મ હોય તે બધાને વેદવાં પડે. જેટલી લેવડ દેવડ કરવાની હોય તે કરવી પડશે. છપ્પન કોટિ જાદવ ! તેમણે પણ ચિત્રવિચિત્ર જોયું, વેધું તે તરફ જેવું નહિ. એક આત્મા જ જોવો. ને બીજું તો થાવું હોય તે થાજો. રૂડા રાજને ભજીએ.
શાતા-અશાતા તો બાંધી છે, તે જીવને આવ્યા કરે; દિવસ અને રાત આવ્યા કરે છે તેમ. જેમ દિવસ તે દિવસ છે, દિવસ તે રાત નહિ ને રાત તે દિવસ નહિ તેમ શાતા-અશાતા તે આત્મા નહિ, ને આત્મા તે શાતાઅશાતા નહિ. કર્મનો ભોગવટો કહેવાય. જીવ તેને પોતાનો માની બેઠો છે. કોઈ એક સદ્ગુરુ મળે ને બાણથી વિંધીને મારે તો સોસરૂં ઉતરી જાય.
- एगोहं नत्यि मे कोइ एगो मे सासवो अप्पा
આત્મા શાશ્વત છે. એનું આ કોઈ નથી એમ નિશ્ચય જાણો. એ આત્મા તો સમ્યગદષ્ટિ જ્ઞાની પુરૂષોએ જાણ્યો. તે જ્ઞાની પુરૂષે જે દર્શાવ્યું છે, દેખાડ્યું છે તે સાચું છે જડ તે જડ ને ચેતન તે ચેતન. જડ ને ચેતન નહિ થાય ને ચેતન તે જડ નહિ થાય એ નક્કી જાણજો.
Yર *િ *R* -
* *
*
*
* * * *
*વાળr
:
માના નામ