________________
કે, 1 પામતા ધ રાકી .
(૩૨) અપૂર્વ વાણી
નડિયાદ, આસો વદ ૨, ૧૯૫૨ સગુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂપ; તો તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ. ૧ પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય; સમજે જિન સ્વભાવ તો, આત્મભાનનો ગુંજ્ય. ૨ સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ; અપૂર્વ વાણી પરમથુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય ૩
? ' , '; ''81 ટકાય !! -
; કામ
A ke + કારના માસી 1 tri,
રામનવમીનો અંતિમ ઉપદેશ
રાજકોટ, ચૈત્ર સુદ ૯, ૧૯૫૭
, "
ક " '
.. : 9
વલબન આધાર:
* * * * TY . ! ' કા કે ન કરે
શ્રી જિન પરમાત્માને નમઃ ઈચ્છે છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિન સ્વરૂપ. આતમસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. જિનપદ નિજપદ ઐક્યતા ભેદ ભાવ નહી કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિ માન; અવલંબન શ્રીસદ્ગુરુ, સુગમ અને સુખખાણ. ઉપાસના જિન ચરણની,અતિશય ભક્તિ સહીત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટીત.
/5* *
*T,
'''' S S ''''*
૫
''''
''
જ