________________
ઉપાસનાનું નિવેદન
પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ પૂનામાં કહેલું:
સનાતન ધર્મ :- સાચા પુરુષની શ્રદ્ધા-પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા એ
જ સનાતન ધર્મ છે.” વચનાવલી વાંચતા :- “મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી
જોઈએ.”
કલ્યાણનો માર્ગ :
“અમારા કહેવાથી પ.કૃ.દેવની શ્રદ્ધા કરશે તેનું કલ્યાણ થશે.”
પ્રતિજ્ઞા :
“સંતના કહેવાથી મારે પ.કૃ. દેવની આજ્ઞા માન્ય
પ્રશ્ન :
તેની આજ્ઞા શું છે? તું આત્મા છે. જ્ઞાનીએ જોયો તેવો છે. તે સિદ્ધ સ્વરૂપ
શ્રી નો જવાબ :