________________
(૨૫૧).
ઉપાસનાનું નિવેદન ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ પૂનામાં કહેલું :સનાતન ધર્મ :- સાચા પુરુષની શ્રદ્ધા-પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા એ
જ સનાતન ધર્મ છે.” વચનાવલી વાંચતા :- “મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી
જોઈએ.” કલ્યાણનો માર્ગ :- “અમારા કહેવાથી પ.કૃદેવની શ્રદ્ધા કરશે તેનું
કલ્યાણ થશે.” પ્રતિજ્ઞા :
“સંતના કહેવાથી ભારે પ.કૃ. દેવની આજ્ઞા માન્ય
પ્રશ્ન :
તેની આજ્ઞા શું છે? તે આત્મા છે. જ્ઞાનીએ જોયો તેવો છે. તે સિદ્ધ સ્વરૂપ
શ્રી નો જવાબ :
તા.૧૮-૧૧-૩૫ ના રોજ શ્રીને પૂછેલું - બે અક્ષરમાં માર્ગ તે શું? એનો જવાબ શ્રીએ બધાને પૂછયો હતો.
પછી શ્રીએ કહ્યું:- કરવાનું શું ? વિચાર. કર વિચાર તો પામ.” તા. ૧૯-૧૧-૩૫ ના રોજ પત્ર ૪૩૦ વંચાયો હતો. સપુરુષનો સનાતન સંપ્રદાય.
ત્યારે શ્રીએ કહેલું કે :- “સમયમાત્રના અનવકાશે, આખો લોક આત્માવસ્થા પ્રત્યે હો, આત્મસ્વરૂપ પ્રત્યે હો, આત્મસમાધિ પ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હો; જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે, તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ હો, અનવકાશપણે સર્વ જીવતે જ્ઞાન પ્રત્યે રૂચિપણે હો, એવો જ જેનો કરૂણાશીલ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાય સનાતન સત્પરુષોનો છે.”