________________
(૨૪૧)
દીસે દેહવંત જડબુદ્ધિને, પોતે ત્રણ દેહને પાર ખાતાં પીતાં બોલતાં નિત્યે, છે નિરંજન નિરાકાર.
જાણે સંત સલુણા' તેહને, જેને હોય છેલ્લો અવતાર. જગ પાવનકર તે અવતર્યાં, અન્ય માત ઉદરનો ભાર. તેને ચૌદ લોકમાં વિચરતાં, અંતરાય કોઈયે નવ થાય. રિદ્ધિ સિદ્ધિ તે દાસીઓ થઈ રહી, બ્રહ્માનંદ હદે ન સમાય. જાણે એક અખંડિત બ્રહ્મને, નવ દેખે તે માયા ગોલ સચ્ચિદાનંદ બ્રહ્મરૂપે સદા, કરે આનંદ મોજ કલોલ
૧. સારા ૨. માયા પ્રપંચ
જી. ૩૫
જી. ૩૬
જી. ૩૭
જી. ૩૮
જી. ૩૯
૭. ૪૦
૭. ૪૧
૭. ૪૨